ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતનું નિવેદન, મુક્તાનંદ સ્વામીનો વળતો પ્રહાર
દેશમાં જ્ઞાનવાપી, સંભલ અને અન્ય ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે એક પ?...
ગોધરા ગૌમાંસ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો કડક અભિગમ, મોહમ્મદ આરિફની જામીન અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટે ગૌમાંસ સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી મોહમ્મદ આરિફ અબ્દુલ રઝાક સામોલની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટએ નોંધ્યું કે આરોપી સામે અગાઉ પણ સમાન પ્રકારના આઠ ગુનાઓ નોંધ?...
મુસ્તફા કાદરી મસ્જિદમાંથી મળ્યા 49 પોસ્ટર અને પાકિસ્તાની ધ્વજ જેવો ઝંડો, મુતવલ્લી સહિત 8 સામે FIR
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ સામે હાથ ધરાયેલી બુલડોઝર કાર્યવાહી દરમિયાન મળેલી કેટલી?...