એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...
નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ કરી દાખલ
આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 ?...
બોરસદ APMC માં ઇતિહાસ માં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસ ને મ્હાત આપી APMC ઉપર ભગવો લહેરાવ્યો છે
આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ ?...
1984ના શીખ રમખાણોમાં પિતા-પુત્રને જીવતા સળગાવવાના કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
શીખ વિરોધી રમખાણો (1984) સંબંધિત દિલ્હીના સરસ્વતી વિહાર હિંસા કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અ...
ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
કોંગ્રેસના સાંસદ પર દુષ્કર્મનો આરોપ, મહિલાએ કહ્યું- લગ્નની લાલચે 4 વર્ષ સુધી મારું શોષણ કર્યું
યુપીના સીતાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પર સાંસદ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. મહિલાનો આ?...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું ક?...
BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...