ચર્ચિત ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત, AAP કોંગ્રેસની BJPએ જૂની ટ્રિકથી કરી ગેમ ઓવર
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મોટોપાયે ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપની હરપ્રીત કૌર બબલાએ વિપક્ષના જોર પર ચૂંટણી જીતી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ માટે ક્રોસ વોટિં?...
કોંગ્રેસના સાંસદ પર દુષ્કર્મનો આરોપ, મહિલાએ કહ્યું- લગ્નની લાલચે 4 વર્ષ સુધી મારું શોષણ કર્યું
યુપીના સીતાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પર સાંસદ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. મહિલાનો આ?...
ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહ નું 26 ડિસેમ્બરની રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં ?...
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું ક?...
BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...
‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે ?...
મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો ‘એક રહેંગે તો સેફ રહેંગે’નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, આ...
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સગાવાદની ગેરંટી આપે છે : મોદી
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની ?...
કોંગ્રેસના ‘વારસદાર’ આપણા દેવી-દેવતાને ભગવાન નથી માનતા, PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
જમ્મુ-કાશ્મીરમાં 25 સ્પટેમ્બરના રોજ યોજાનાર બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટરાની રેલીમાં જય કારા શેરોવાલીના જયકારથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. પીએમ મોદીએ અહીં ર?...
CJIના નિવાસસ્થાને ગણેશ પૂજામાં સામેલ થવા અંગે PM મોદીએ આપ્યો જવાબ, કહ્યું- ‘સત્તાના ભૂખ્યા લોકોને…’
આજે ઓડિશાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ પૂજા વિવાદ અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. અહીં તેમણે ભૂવનેશ્વરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન ગણેશ પૂજા વિવાદને લઈ કોંગ્રેસ પર ...