કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક અસંતોષના સંકેત, રામલિંગા રેડ્ડી રાજીનામું આપે તેવી અટકળો તેજ
કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના નેતૃત્વમાં રચાયેલી નવી કોંગ્રેસ સરકારને શપથગ્રહણના ગણતરીના દિવસોમાં જ આંતરિક અસંતોષનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલો મુજબ, કેબિનેટમાં વિભ...
કર્ણાટકમાં સત્તા ફેરફાર : કર્ણાટકના CM સિદ્ધારમૈયા આપશે રાજીનામું, ડિકે શિવકુમારે કર્યા ચરણસ્પર્શ
કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી સત્તા ખેંચતાણનો અંત આવી ગયો છે. મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ સત્તાવાર રીતે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બેંગલુરુ સ્થિત સીએમ આવ...
કર્ણાટકમાં ફરી સળવળ્યો નેતૃત્વ વિવાદ, સિદ્ધારમૈયાને દિલ્હી બોલાવાતા રાજકીય અટકળો તેજ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં ફરી એકવાર નેતૃત્વ બદલાવને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને તાત્કાલિક બેઠક માટે દિલ્હી બોલાવ્યા હોવાનું સામે આવ્યુ?...
કેરળમાં કોંગ્રેસનો મોટો નિર્ણય : વીડી સતીશન બન્યા નવા મુખ્યમંત્રી, કેસી વેણુગોપાલનું પત્તું કપાયું
કેરળમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ લગભગ દસ દિવસની અનિશ્ચિતતા પછી કોંગ્રેસ પાર્ટીએ આખરે મુખ્યમંત્રીના નામ પર મોહર મારી છે. વીડી સતીશનને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવ...
ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કારમી હાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે સંગઠનમાં શિસ્ત જાળવવાના નામે કડક પગલાં લેતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય પછી ?...
મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર રોહિત તિલકએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં વધતી જતી આંતરિક અસંતોષ વચ્ચે, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર અને વરિષ્ઠ નેતા રોહિત તિલકએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ?...
પીએમ મોદીનો કોંગ્રેસ પર કડક પ્રહાર : “મહિલા સાંસદોને આગળ ધપાવીને PM નહીં બની શકાય”
રવિવારે (22 ફેબ્રુઆરી) યોજાયેલી એક જનસભામાં વડા પ્રધાન Narendra Modi એ Indian National Congress પર કડક પ્રહાર કર્યા. પોતાના સંબોધનમાં તેમણે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “મહિલા સાં...
આવું કરવાથી લોકો પર નકારાત્મક અસર પડશે: ખડગે પર કેમ ભડક્યું ચૂંટણી પંચ?
ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરા શબ્દોમાં લખેલા પત્રમાં ચૂંટણી પ્રક્રિયાની અખંડતા પર સવાલ ઉઠાવનાર તેમના તાજેતરના નિવેદન પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. લ?...
‘મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..’ મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ક...
મણિશંકર અય્યરનો ફરી જાગ્યો પાકિસ્તાન પ્રેમ, આ નિવેદને મચાવ્યો ખળભળાટ
કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. મણિશંકર ઐયરે કહ્યું કે મોદી સરકાર કેમ કહે છે કે ?...