ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ (Congress) ગઠબંધન કરશે. I.N.D.I.A ગઠબંધન હેઠળ આ બંને પક્ષ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીન?...
Lok Sabha Election: ભાજપે I.N.D.I.A. ગઠબંધન સામે બનાવી રણનીતિ, જનતાને કહેશે કે તેઓ છે ‘ઘમંડિયા’.
લોકસભાની ચૂંટણીને (Lok Sabha Election) ધ્યાનમાં રાખીને, વિપક્ષી છાવણીએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી NDA વિરુદ્ધ I.N.D.I.A. ગઠબંધનની રચના કરી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના નેતાઓ શરૂઆતથી જ મજબૂત પ્રાદે?...
AAPને સમર્થન આપવા બદલ કોંગ્રેસને ઝટકો, પાર્ટીમાં જ ફરી વિરોધનો સૂર ઉઠ્યો.
દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર આ મુદ્દા પર અણઘડ સ્થિતિમાં જોવા મળી છે. બિલ પર 'I.N.D.I.A' ગઠબંધન ભાગીદાર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાન?...
જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…
આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમા?...
મોનસૂન સત્ર પહેલાં આજે કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ વખતે સત્ર તોફાની રહેવાની શક્યતા
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે આજે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તેને સુચારૂ રી...
કર્ણાટકના બેલગાવ જિલ્લામાં દિગંબર જૈનચાર્ય કામકુમારનંદી મહારાજ સાહેબની કરપીણ હત્યા મામલે ધારાસભ્યશ્રી અમિતભાઇ શાહ તેમજ ભારત સરકારના રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી સુનિલસિંધીએ ઘટનાની નિંદા કરી
જૈન સમાજમાં હિંસાનું સ્થાન નથી. જૈન સાઘુ ત્યાગ અને તપસ્યાની મુર્તી છે. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજના લોકોમાં ભારે રોષ છે. – સુનિલભાઇ સિંધી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એક અખબારી યાદીમાં જણા...
પશ્ચિમ બંગાળમાં રામ, બામ અને શ્યામે હિંસાનું કાવતરું ઘડ્યુ: CM મમતા બેનર્જીએ વિપક્ષને ઘેર્યું
પશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયત ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે જેમાં સત્તાધારી પાર્ટી TMCએ શાનદાર જીત મેળવી છે. આ જીત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોનો આભાર માન્યો હતો અને વિપક્ષને ઘેર્?...
17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ
2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ ફરી એક વખત 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં બેઠક કરશે. આ બેઠકમાં 25 પાર્ટીઓ સામેલ થવાની સંભાવના છે. 17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્?...
‘બંગાળમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે તેને સહન ન કરી શકાય’: પંચાયત ચૂંટણી હિંસા મુદ્દે દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સોમવારેઆ ...
गुजरात राज्यसभा चुनाव से पहले ही कांग्रेस ने मानी हार, कहा- हमारे पास पर्याप्त नंबर नहीं
गुजरात के आगामी राज्यसभा चुनाव से पहले ही कांग्रेस ने अपनी हार मान ली है। कांग्रेस नेताओं ने कहा कि पार्टी गुजरात में तीन सीटों के लिए कोई उम्मीदवार नहीं उतारेगी। यह निर्णय 182 सदस्यीय राज्य व?...