નેપાળમાં કાવડયાત્રા પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો, 4નાં મોત, અનેક શહેરોમાં કરફ્યુ
હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના સંગમ તરીકે ઓળખાતા નેપાળના તરાઈ વિસ્તારમાં અચાનક સાંપ્રદાયિક તણાવ અને હિંસાનો માહોલ સર્જાયો છે. ભારતની સરહદને અડીને આવેલા નેપાળના સુનસરી જિલ્લામાં કાવડયાત્રા ?...
ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ
નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવ...
કટકમાં દુર્ગા વિસર્જન યાત્રા પર હુમલા બાદ કર્ફ્યુ, 24 કલાક ઇન્ટરનેટ-સોશિયલ મીડિયા બૅન
ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની વિસર્જન યાત્રા દરમિયાન થયેલા હુમલા પછી આખા શહેરમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે. 3 ઑક્ટોબરની મધરાતથી શરૂ થયેલી આ અથડામણ 4 ઑક્ટોબરની વહેલી સવાર સુધી ચા?...
મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમ...
મણિપુરમાં ફરી હિંસા ફાટી, સેનાની કાર્યવાહીમાં 17 ઘાયલ; ઈમ્ફાલ ઘાટીમાં કર્ફ્યુ.
મણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ...
હરિયાણાના 9 જિલ્લા સંવેદનશીલ, ડેપ્યુટી CMએ કહ્યું – શોભાયાત્રામાં સામેલ ભીડની માહિતી નહોતી અપાઈ
હરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જોતા જ...