લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
કેન્દ્ર સરકારે ભારતીય સેનાના આગામી વડા (Chief of the Army Staff) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિમણૂક જાહેર કરી છે. હાલમાં ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ ...
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કર?...
DRDOની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર 24 કલાકમાં ત્રણ સફળ મિસાઈલ પરીક્ષણો, ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયો મોટો વધારો
ભારતના સંરક્ષણ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. દેશની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા DRDO (Defence Research and Development Organisation) એ 10 અને 11 જૂન દરમિયાન માત્ર 24 કલાકની અંદર સતત ત્રણ મહત્વપૂર્ણ મિસાઈલ ફ્લાઈટ ટ...
હજીરા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા PM મોદી, K-9 વજ્રા, જોરાવર ટેન્ક અને સ્વદેશી ડિફેન્સ પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રન?...
BSF મહિલા ટીમનો ઐતિહાસિક વિજય : માઉન્ટ એવરેસ્ટ સર કરીને રચ્યો ઈતિહાસ, અમિત શાહે વખાણી ‘નારી શક્તિ’
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. BSFની સ્થાપનાના હીરક જયંતી વર્ષ દરમિયાન ફોર્સની પ્રથમ ઓલ-વુમન માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એ?...
ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને મદદ કરી, પહેલી વાર સ્વીકાર્યું
પહેલી વાર, ચીને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના હવાઈ યુદ્ધ દરમિયાન ચીની એન્જિનિયરો પાકિસ્તાની એરબેઝ પર હાજર હતા, જ્યારે બંને દેશોની વાયુસ?...
ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ
ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ?...
પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ નરવણેનું મોટું નિવેદન : “પુસ્તક વિવાદમાં મારી સાથે અન્યાય થયો”
ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા,...
INS અરિદમન નૌસેનામાં સામેલ : ભારતની સમુદ્રી શક્તિમાં ઐતિહાસિક વધારો, ન્યુક્લિયર ટ્રાયડ વધુ મજબૂત
ભારતની દરિયાઈ સુરક્ષામાં ઐતિહાસિક વધારો કરતાં રાજનાથ સિંહએ આજે INS Aridamanને ભારતીય નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીન માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ સમુદ્રના પેટાળમાં છુપાયેલું શક્તિશાળી રક્ષણ કવ...
ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...