વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના બનશે ભાડૂઆત, દર મહિને લાખોમાં ચૂકવશે ભાડું
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ JIOના માલિક મુકેશ અંબાણી, મુંબઈમાં તેમનો આગામી મોટો પ્રોજેક્ટ – ભારતનો સૌથી મોટો લક્ઝરી મોલ – લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળ...
દેશની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ તૈયાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ઉદ્ઘાટન પહેલા PM મોદીને આપ્યા અભિનંદન
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી-મેરઠ RRTS એટલે કે રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે આ અ?...
દિલ્હીમાં શિયાળો શરુ; વાવાઝોડા અને વરસાદને કારણે ઠંડી વધી, જાણો કેવું રહશે હવામાન
દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ સોમવારે સાંજથી હવામાનમાં અચાનક પલટો આવતા ઠંડી એકાએક વધવા લાગી છે. આ સાથે જ દેશમાં ઠંડીની શરુઆત થવા જઈ રહી છે. વરસાદ અને ?...
પાંચમી ફ્લાઈટમાં 286 નાગરિકો દિલ્હી પરત ફર્યા, 18 નેપાળીઓનો પણ સમાવેશ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Israel vs Hamas War) દરમિયાન ભારતીયોને વતન પરત લાવવા ઓપરેશન અજય હેઠળની પાંચમી ફ્લાઈટ નવી દિલ્હી આવી પહોંચી હતી જેમાં ભારતીય નાગરિકો સાથે નેપાળના નાગરિકો પણ સામ?...
69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો:અલ્લુ અર્જુનને રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર
અલ્લુ અર્જુન, જે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા અભિનેતાઓમાંના એક છે અને તેઓ ઉત્તમ અભિનયથી લોકોના દિલો પર રાજ કરે છે, તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેની ફિલ્મ પુષ્પ?...
PM મોદી અને ગૂગલના CEO વચ્ચે થઈ ખાસ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે એક ખાસ ચર્ચા કરી છે. PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગની મદદથી સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. તેમણે ટેકનોલોજી ક્ષેત્રની મહત્વપૂ?...
દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, જાણો કેવું રહશે ગુજરાતનું વાતાવરણ
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કાર?...
સંઘર્ષને કારણે વિશ્વ સંકટમાં, આ બધા માટે વિનાશકારી, P20 સમિટમાં પીએમ મોદીનું મોટું નિવેદન
ભારતની મેજબાનીમાં યોજાયેલી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20 સંમેલન આજે દિલ્લીના દ્વારકામાં બનેલા નવા કન્વેશન સેન્ટર યશોભ?...
બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ: આરિઝ ખાનની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી.
આજે દિલ્હી હાઈકોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા આરિઝ ખાનને આપવામાં આવેલી ફાંસીની સજા ને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. અગાઉ દિલ્હી પોલીસ ઈન્સ્પેકટર મોહન ચંદ શર્મા ?...
G-20 બાદ હવે દિલ્લીમાં થશે P-20, જાણો શું છે અને G-20થી કેટલું અલગ?
ભારતની મેજબાનીમાં યોજાયેલી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવ્યા હતા. હવે રાજધાની દિલ્લીમાં P-20ની તૈયારીઓ પૂરી થઇ ચુકી છે. આ સંમેલન 13 અને 14 ઓક્ટોબરે દિલ્લીના દ્?...