નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
ભારતીય લોક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા 49માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટ...
એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી...
આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાદો, અમારો આદેશ માત્ર દિલ્હી-NCR પૂરતો મર્યાદિત નથી : સુપ્રીમ કોર્ટ
રાજધાની દિલ્હી સહિતના રાજ્યોમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણ (Delhi Pollution)ને ડામવા સરકાર પણ નીત-નવા નિયમોનો અમલ કરાવી રહી છે. ઉપરાંત દેશમાં દિવાળી (Diwali) ટાણે ફટાકડાનું ધમધોકા...
દિલ્હી-NCRમાં 5.6નો ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રૂજી
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નો?...
મિઝોરમમાં મતદાનના એક દિવસ અગાઉ PM મોદીનુ નિવેદન-દિલ્હી અને પૂર્વોત્તર વચ્ચે અંતર મીટાવવી એ પ્રાથમિકતા
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ વડે સંબોધન મિઝોરમના લોકો સાથે કર્યુ હતુ. આ દરમિયાન તેઓએ પૂર્વોત્તરના રાજ્યોને લઈ મહત્વની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યુ હતુ કે, વૈશ્વિક પ્રવાસન સ્થળના રુપમ?...
દિલ્હીમાં ઓડ-ઈવન અને વર્ક ફ્રોમ હોમ પરત ફરી શકે છે, પ્રદુષણ પર આજે કેજરીવાલ સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ત્યારે આજે બપોરે 12.00 કલાકે મળવા જઈ રહેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. CAQM એ દિલ્હી-NCRમ?...
AAP સાંસદ સંજય સિંહ સુપ્રીમના શરણે, જાણો શું છે માંગ
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સંજય સિંહે પોતાની ધરપકડને નિય વિરુદ્ધ ગણાવી છે. અને તેને લઈને તેમણે સુપ્રીમ કોર્?...
દિલ્હી ગેસ ચેમ્બર બની, બિનજરૂરી નિર્માણકાર્યો પર રોક, સ્કૂલો બે દિવસ બંધ, GRAP-III લાગુ
મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એ?...
કેજરીવાલ સરકારની મુશ્કેલી વધી, AAPના વધુ એક મંત્રી રાજકુમાર આનંદના ઘરે EDના દરોડા
દિલ્હી એક્સાઈઝ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) આજે ઈડી પૂછપરછ કરવાની છે ત્યારે દિલ્હીમાં જ કેજરીવાલ સરકારમાં મંત્રીના ઘરે ઈડીની ટીમ દરોડા પાડવા પહોંચી...
અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, મધ્યપ્રદેશમાં પંજાબના CM સાથે કરશે રોડ શો
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે અરવિં?...