નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને લઇ દિલ્હીમાં થ્રી લેયર સુરક્ષા, નો ફ્લાય ઝોન જાહેર, 10 જૂને 144 લાગુ
દિલ્હીમાં મોદી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેશે. જેને લઇને દિલ્હી કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. સમગ્ર દિલ્હીને નો ફ્લાઈંગ ?...
સાંસદ બન્યા બાદ કંગના રનૌતને કોણે માર્યો થપ્પડ?
બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે થપ્પડ મારી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિં?...
ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ
લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેણે રાજ્યમાં 29 બેઠકો ગુમાવી છે અને માત્ર 33 જીતી છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેણે 62 બેઠકો જીતી હતી. આ પરિણામોને લઈને સવાલો ઉઠી રહ્યા છ...
કેજરીવાલે રહેવું પડશે જેલમાં જ, કોર્ટે ફગાવી વચગાળાના જામીનની માંગ કરતી અરજી: મેડિકલ ટેસ્ટ કરાવવાના નામે માંગ્યા હતા જામીન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાના જામીનની માંગ કરતી અરજી રૉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને કેજરીવાલે સ્વાસ્થ્ય કારણોસર 7 દિવસના વચગાળાના જામીનની ?...
દિલ્હીમાં બેઠકોનો રાઉન્ડ, PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, NDA અને INDIA બ્લોક પર પણ વિચાર મંથન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. આજે ઈન્ડિયા ગઠબંધ?...
વંદે ભારત બાદ હવે એર ટેક્સી, 7 મિનિટમાં દિલ્હીથી ગુરુગ્રામ પહોંચી જવાશે, જાણો કેટલું ભાડું?
સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને એર ટેક્સીની ભેટ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે. DGCAએ અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્ત?...
ચૂંટણી પરિણામ પહેલા I.N.D.I.A. ગઠબંધને બોલાવી બેઠક, 1 જૂને દિલ્હીમાં એકત્ર થશે વિપક્ષી નેતા
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે 1 જૂને I.N.D.I.A. ગઠબંધને શીર્ષ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીન...
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર કરી શકશે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે...
કેજરીવાલને મોટો ઝટકો, ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ સામેની અરજી
દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. આ અરજી જામીન માટે નથી ?...
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈ?...