દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ આ સંસ્થાએ જ આખી ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરી દીધી હતી. આ ઉપરાંત ...
ઓનલાઈન ફૂડ કંપની Swiggy અને Zomatoથી ઓર્ડર આપવો પડશે મોંઘો!
શું તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું પસંદ કરો છો, તો હવે તમારે Swiggy અને Zomatoની વધારાની ફી ભરવી પડશે છે. જેનો અર્થ છે કે હવે તમારે ફૂડ ઓર્ડર કરવા પર વધુ પૈસા ખર્ચવા પડશે. હા, ફૂડ ડિલિવરી એપ્સે તેમના ગ્ર...
નોઇડાના લૉજિક્સ મોલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે
નોઇડા સેક્ટર 32 અને સિટી સેન્ટર મેટ્રો સ્ટેશન નજીક લોજિક્સ મોલની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લોજિક્સ મોલની અંદર જ્યાં ખરીદી માટે લોકોની ભીડ જામતી હતી ત્યાં માત્ર ધુમાડો જ દેખાતો...
અડવાણીની તબિયત નાદુરસ્ત, સતત બીજી વખત હોસ્પિટલમાં દાખલ
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને સાત દિવસમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય થોડું બગડતા તેમને બુધવારે રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં લાવવામાં આવ્ય...
કાળઝાળ ગરમીમાં સ્પાઈસ જેટના વિમાનનું AC થયું ખરાબ, અનેક મુસાફરોની તબિયત લથડી, વીડિયો થયો વાયરલ
બુધવારે દિલ્હીથી દરભંગા જઈ રહેલી ફ્લાઈટ નંબર SG486માં મુસાફરી કરી રહેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે લગભગ એક કલાક સુધી એસી બંધ રહ્યું હતુ?...
નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહને લઇ દિલ્હીમાં થ્રી લેયર સુરક્ષા, નો ફ્લાય ઝોન જાહેર, 10 જૂને 144 લાગુ
દિલ્હીમાં મોદી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેશે. જેને લઇને દિલ્હી કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. સમગ્ર દિલ્હીને નો ફ્લાઈંગ ?...
સાંસદ બન્યા બાદ કંગના રનૌતને કોણે માર્યો થપ્પડ?
બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે થપ્પડ મારી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિં?...
ચૂંટણી પરિણામ બાદ યોગી આદિત્યનાથ દિલ્હી મુલાકાતે, ઉત્તરપ્રદેશમાં ‘જનતા દર્શન’ કાર્યક્રમનો પુનઃઆરંભ
લોકસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. તેણે રાજ્યમાં 29 બેઠકો ગુમાવી છે અને માત્ર 33 જીતી છે, જ્યારે 2019ની સામાન્ય ચૂંટણીમાં તેણે 62 બેઠકો જીતી હતી. આ પરિણામોને લઈને સવાલો ઉઠી રહ્યા છ...
કેજરીવાલે રહેવું પડશે જેલમાં જ, કોર્ટે ફગાવી વચગાળાના જામીનની માંગ કરતી અરજી: મેડિકલ ટેસ્ટ કરાવવાના નામે માંગ્યા હતા જામીન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાના જામીનની માંગ કરતી અરજી રૉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને કેજરીવાલે સ્વાસ્થ્ય કારણોસર 7 દિવસના વચગાળાના જામીનની ?...
દિલ્હીમાં બેઠકોનો રાઉન્ડ, PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, NDA અને INDIA બ્લોક પર પણ વિચાર મંથન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. આજે ઈન્ડિયા ગઠબંધ?...