માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આગામી ૮ મી એપ્રિલથી ૮ મી મે એક મહિનો ચાલશે : આ પરિક્રમામાં નર્મદા જિલ્લામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો પદ યાત્રામાં જોડાય છે
પરિક્રમાના રૂટ નિરીક્ષણ પૂર્વે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી શહેરાવ-તિલકવાડા વચ્ચે નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક ?...
અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવ...
11 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી, ગઈકાલે 18 હજારથી વધુએ દર્શન કર્યા
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતા પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીએ જણાવ્યુ હતું કે ગઈકાલે 18 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુ?...
ચારધામ યાત્રા નવા રેકોર્ડ તરફ, બે મહિનામાં જ 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
યાત્રિકોનો ઉત્સાહ જોઈને આ વખતે પણ ચારધામ યાત્રા એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. બે મહિનાની યાત્રા દરમિયાન દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 30 લાખને વટાવી ગઈ છે. આ યાત્રા હજુ ચાર મહિના સ?...