નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષોમાં કેન્દ્ર સરકારે ગ્રામીણ સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલો હાથ ધરી છે, જેમાં ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ એક સીમાચિહ્નરૂપ યોજ?...
રિલાયન્સ-મેટાની ઐતિહાસિક ભાગીદારી : ગુજરાતના જામનગરમાં ઊભું થશે ભારતનું પ્રથમ AI-Enabled Data Center
ભારતના ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્ર માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms Inc.) વચ્ચે ગુજરાતના જામનગરમાં વિશ્...
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 9 જૂન 2026ના રોજ વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીન?...
અમિત શાહ આજે લોન્ચ કરશે ‘લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ’: સરહદ પાર વેપાર અને મુસાફરી બનશે વધુ ઝડપી અને પારદર્શક
દેશની સરહદો પર સ્માર્ટ, સુરક્ષિત અને ટેકનોલોજી આધારિત બોર્ડર મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આજે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અ?...
ગુજરાતમાં વોટ્સએપ ગવર્નન્સનો નવો યુગ : મેટા સાથે MoU, 20 સરકારી સેવાઓ હવે મોબાઇલ પર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે “નાગરિક દેવો ભવ:”ની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકાર અને Meta Platforms Inc. વચ્ચે ગાંધ?...
19મો રોજગાર મેળો : પીએમ નરેન્દ્ર મોદીએ 51,000થી વધુ યુવાઓને નિમણૂક પત્રો આપ્યા
પીએમ મોદીએ ૫૧,૦૦૦ થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેમણે ૧૯મા રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમા?...
યોગી સરકારનો મેગા પ્લાન : યુપી બનશે AI હબ, ડેટા સેન્ટર ક્લસ્ટર અને ‘પ્રોજેક્ટ ગંગા’ને મંજૂરી
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યને ટેકનોલોજી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. 20 મે, 2026ના રોજ ?...
દિલ્હીવાસીઓ માટે મોટી રાહત : 13 વર્ષ બાદ ફરી રેશનકાર્ડ જારી થશે, આવક મર્યાદામાં પણ વધારો
દિલ્હીમાં લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ૧૩ વર્ષથી અટકેલી રાશન કાર્ડ પ્રક્રિયા રાજધાનીમાં ફરી શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
આદિજાતિ વિકાસમાં AIનો મોટો ઉપયોગ : વહીવટી સુધારણા માટે ગુજરાતનો નવો અભિગમ
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતીય ગરિમા ઉત્સવ' (10 મે થી 09 જૂન, 2026) અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મ?...