પાટણમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ ઉગ્ર
પાટણ શહેરમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ સાથે શહેરના કુલ ૨ વોર્ડના ૨૦૦થી વધુ પરિવારો દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોનું કહેવું છે કે પાટણ ઐતિહાસ?...
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા વિવાદ, મિલકત વેચાણ સામે ઉગ્ર વિરોધ
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં અશાંતધારા (Disturbed Areas Act)ના ઉલ્લંઘનનો આરોપ લગાવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો એ...