પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...
વિશ્વ સાયકલ દિવસ 2026 : મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, ‘સાયકલિંગને જીવનશૈલીનો ભાગ બનાવો’
વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) નિમિત્તે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશની યુવા પેઢીને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા પોતાના વી...
ગુજરાતમાં “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ થશે, તળાવો અને હવાની ગુણવત્તાનું થશે રિયલ-ટાઇમ મોનિટરિંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત વિકાસના મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શહેરો...
અરવલ્લી હિલ્સ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, નવા ખાણકામ લાઈસન્સ પર રોક
ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક માનાતી અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું કે જ્યા?...