અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રી?...
એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને 17મીએ હાજર થવા કોર્ટનો આદેશ
દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૭ ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં ફાઇલ કરાયેલી ફરિયાદને આધારે મની લોન્ડરિંગ કેસમાં સ?...