નવું ઈન્કમ ટેક્સ બિલ લોકસભામાં રજૂ, ટેક્સપેયર્સને શું લાભ? જાણો 10 મોટા ફેરફારો
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે. 7 ફેબ્રુઆરી 2025 ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ કાયદાનું સ્થા?...
ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર ફોકસ, PM મોદીના સૂચનને બજેટમાં મહત્ત્વ
વડાપ્રધાન મોદી તેમના ભાષણમાં મોટાભાગે 4 જાતિઓનો ઉલ્લેખ કરતાં હોય છે. વિપક્ષ દ્વારા જાતિ આધારિત જનગણના કરાવવાની માંગને લઈને પીએમ મોદી કેટલીય વાર કહી ચૂક્યા છે કે દેશમાં ખેડૂત, ગરીબ, મહિલા અને...
બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતો માટે સર...
નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિર્પોર્ટ જાહેર કર્યો, GDP અંગે કર્યો મોટો દાવો
દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં તેમણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યો હોવાનું જણાવ્યું છે. આવતીકાલે 2025-26 માટે ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા ય...
બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય
લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવ?...
આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર
ચરોતર પંથકમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં આજે સવારે વાદળો ઘેરાઈ ગયા અને વરસાદના છાંટા પણ પડયા હતા. આમ શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. હાલમાં જ્યારે રવિ?...
ખેડૂતોને આર્થિક મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક ખેતી મજબૂત વિકલ્પ
ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી અતિ મહત્વપૂર્ણ - ખેડૂત શ્રી મહેશભાઈ તડવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરતા શ્રી તડવીની આવકમાં વધારો આલેખન – રોશન જી. સાવંત રાજપીપલ...
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાસા ગામના ખેડૂત અંકિત રતિલાલ પટેલ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણાનું પ્રતિક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણાબધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અ...
સમી અને હારીજ તાલુકાના ખેડુતો માટે આત્મા યોજના દ્વારા જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી
આત્મા યોજના દ્વારા સમી અને હારીજના ખેડુતો માટે, પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આત્મા યોજના દ્વારા બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં જીવામૃત, ...