લખનઉ અલીગંજ અગ્નિકાંડમાં 15નાં મોત: 4 આરોપીની ધરપકડ, 4 અધિકારી સસ્પેન્ડ; SITને 7 દિવસમાં રિપોર્ટનો આદેશ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા પુરનિયા ચોરાહા નજીક સોમવાર, 22 જૂનના રોજ એક ત્રણ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટાભાગના 20થી 24 વર્ષની ...
બિહારના મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ, 10થી વધુ દર્દીના મોતની આશંકા
દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડમાં 21 લોકોના મોતની ઘટના બાદ હવે બિહારના મુઝફ્ફરપુર શહેરમાં એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. શહેરના બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ?...