કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદે PM મોદી અને જયશંકર સાથે કરી મુલાકાત
કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદ હાલ ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે, જે 2023 પછીની કેનેડાના કોઈપણ મંત્રીની પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆત તરીકે જોવામા?...
જયશંકર – મુત્તાકી બેઠક બાદ ભારતનો મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી દૂતાવાસ ખોલવાની તૈયારી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાક?...
ચીનના વિદેશ મંત્રીની એસ. જયશંકર સાથે મુલાકાત, અનેક મહત્ત્વના મુદ્દાઓ પર થઈ ચર્ચા
ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારત મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાના સંકેત આપ્યા છે. નવિન દિલ્હીમાં થયેલી બેઠકમાં વાંગ યીએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને ભારતની ત્રણ મોટી ચિં?...
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા
અમેરિકા અને ભારત વચ્ચે વધેલા વેપાર તણાવની વચ્ચે ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનતા જાય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ ભારત પર 50 ટકા ?...
‘માંડવી ટૂ મસ્કત’: ભારત-ઓમાનના સંબંધોને ઉજાગર કરતાં પુસ્તકનું વિમોચન, ગુજરાતી સમુદાયના બહોળા યોગદાન પર પડાયો છે પ્રકાશ
ભારત અને ઓમાનના સંબંધો ઐતિહાસિક રીતે મજબૂત રહ્યા છે, અને તાજેતરમાં આ સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ‘માંડવી ટૂ મસ્કત’ નામની ખાસ પુસ્તક વિમોચન એ જ પ્રયત્નન?...
વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું, ઈસ્લામાબાદમાં આવું કંઈ થયું જ નથી
ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની મીડિયાએ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશ મં...
પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પા?...
ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી
વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી વૈશ્વિક પરિસ્થિતિ અંગે અતિ ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે, અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો તેમજ ઋતુ પરિવર્તનો વિશ્વ સાથે ધૂંધૂળું ચિત્ર રજૂ કરે છે. તેમાં પશ્ચ...