દિલ્હીમાં મોટો નિર્ણય : અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ઈંધણ બચત માટે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ
વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને Narendra Modiની અપીલ બાદ Delhiમાં મોટો નીતિગત નિર્ણય લેવાયો છે. Rekha Guptaની આગેવાની હેઠળ સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ કરીને સરકારી કચેરી...
ઈંધણ બચત માટે PM મોદીનો મોટો સંદેશ : બે ગાડીના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા, નેતાઓએ પણ ઘટાડ્યા કાફલા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા-ઘટતા ભાવ વચ્ચે ભારત સરકારે ઈંધણ બચતને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ દિશામાં સૌથી મોટું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપ્યું છે, જે?...
વડા પ્રધાન મોદીએ કાફલાનાં વાહનો ઘટાડ્યાં, ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવા SPGને આદેશ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. તેમણે પોતાના સત્તાવાર કાફલામાં ઉપયોગમાં લેવાતા વાહનોની ?...
મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં
મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત ?...
મધ્યપૂર્વ યુદ્ધ વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : “પેટ્રોલ બચાવો, સ્વદેશી અપનાવો, એક વર્ષ સોનું ન ખરીદો”
મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઇનની અનિશ્ચિતતાઓ વચ્ચે PM મોદીએ રવિવારે (10 મે) તેલંગાણામાં યોજાયેલી જનસભામાં દેશવાસીઓને મહત્વપૂર્ણ અપીલો કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ?...