ગાંધીનગરમાં ITની કાર્યવાહી, નેતા સંજય ગજેરાના ઘર સહિત 3 સ્થળોએ દરોડા
ગુજરાતમાં રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની અચાનક ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ચૂંટણીમાં ખૂબ ઓછા મત મેળવનારા આ પક્ષો હવે ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ હેઠળ આવી ?...
પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી
પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક...
કૈલાસ માનસરોવર અને તિબેટને ચીનના અંકુશમાંથી મુક્ત કરાવવા બે તિબેટન સાંસદોની ભારતને અપીલ
કમલા નર્સિંગ અને અનંતા નર્સિંગ કોલેજમાં તિબેટના ભૂતકાળ અને ભવિષ્ય વિષય પર યોજાયેલા સંવાદમાં બે તિબેટન સાંસદે કૈલાસ માનસરોવર તેમજ ભારતની સુરક્ષા માટે તિબેટને ચીનની પકડમાંથી મુક્ત કરાવવા ?...