હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
ઉત્તરાખંડમાં વાદળ ફાટતા પૂર જેવી સ્થિતિ, અનેક ઘર પાણીમાં તણાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ધરાલી ગામ ખાતે ગંગોત્રી ધામ અને મુખવા પાસે વાદળ ફાટવાના કારણે મોટી કુદરતી આફત સર્જાઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદ પર્વતીય નાળામાંથી ભયાનક ઝડપે પાણી રેલા?...
ગંગોત્રી ધામમાં જોરદાર હિમવર્ષા, 4 ફૂટથી વધુ બરફની ચાદર પથરાઈ, જનજીવન પ્રભાવિત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવાર(27 ફેબ્રુઆરી)થી સતત વરસાદ વરસી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરુ છે. ?...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા, ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું? ખાસ વાતો જાણો
ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ , કેદારનાથ , ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ નોંધણી પ્રક્ર?...
ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત, 9.67 લાખ ભક્તોએ કર્યા દર્શન
હાલ ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. દર વર્ષ કરતા આ વખતે સૌથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ગત વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રાના માર્ગ ?...