નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ : 9 દિવસમાં 150 ટ્રેક્ટર કચરો કઢાયો,ચોમાસામાં શહેરના પૂર્વ ભાગમાં ઝડપથી પાણી નીકાલ થશે
નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી આ કામગીર...
સુરતમાં પૂર બાદ ચોતરફ ગંદકીના ગંજ, કચરાનો નિકાલ ન થતા રોગચાળો વકરે તેવી ભીતિ
સુરત શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણીના ભરાવાની સાથે હવે સ્વચ્છતા અને આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પૂર પછી અનેક વિસ્તારોમાંથી મોટા પાયે કચરો બહાર નીકળ્યો છે, પરંતુ તેમનો સમય?...
રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા અમદાવાદીઓ સુધરી જજો, આસપાસના લોકો જ ફોટો પાડીને મોકલી દેશે…
શહેરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ મહિનામાં અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેમાં રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલ?...