ઉના શહેરમાં અશાંત ધારો અમલમાં : 5 વર્ષ સુધી મિલકત સોદા પર કડક નિયંત્રણ, સરકારનો મોટો નિર્ણય
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં 1 મે 2026થી આગામ?...
ઉનાના ભેભા ગામે ઘરેલું કંકાસમાં પતિએ પત્નીની હત્યા, ગામલોકોએ આરોપીને ઝાડ સાથે બાંધી પોલીસને સોંપ્યો
Una તાલુકાના ભેભા ગામેથી એક ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરેલું કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ ભાગવાનો પ્...
ગીર સોમનાથના કોડિનારમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ, અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના અહેવાલો સામે આવ્યા બાદ ગુજરાતના કોડિનારમાં તેમના સમર્થનમાં જુલૂસ કાઢવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ રે?...