ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કતારના પ્રધાનમંત્રી સાથે વાત કરી અને શાંતિ અને સંઘર્ષનો અંત લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતે રાજનૈતિક સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરએ કતારના વડાપ્રધાન અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે ફોન પર વાતચીત ક...
ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન : 2-3 અઠવાડિયાંમાં યુદ્ધ પૂરું કરવાના સંકેત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 1 એપ્રિલ 2026ના રોજ વ્હાઇટ હાઉસમાંથી દેશને સંબોધન કરતા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આશરે 20 મિનિ?...
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાન સામેના યુદ્ધને આવતાં બે-ત્રણ અઠવાડિયામાં સમાપ્ત કરવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ ગુરુવારે (ભારતીય સમય મુજ?...
ઈરાનનો ડીએગો ગાર્સિયા પર મિસાઈલ હુમલો નિષ્ફળ, અમેરિકી-બ્રિટિશ સૈન્ય મથક પર તણાવ વધ્યો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઈરાનએ હિન્દ મહાસાગરમાં આવેલ અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડીએગો ગાર્સિયા પર ...
PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા
નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ...