મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી : નાણાં મંત્રાલયે અફવાઓ ફગાવી
દેશમાં સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ફેલાઈ રહેલી મંદિરોનાં સોનાને મોનેટાઇઝ કરવાની વાતોને લઈને નાણાં મંત્રાલયએ સ્પષ્ટતા આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર સમક્ષ એવી કોઈ દરખાસ્ત ...
ચૂંટણી પછી પણ નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ, અટકળો પર કેન્દ્ર સરકારે મૂક્યું પૂર્ણવિરામ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹25થી ₹28 સુધીના મોટા વધારાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયએ આ તમામ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવીને સ્...