મોરબી મણિમંદિર પાસેની વિવાદિત દરગાહ પર બુલડોઝર, કરોડોની સરકારી જમીન કબજેથી મુક્ત
મોરબી શહેરમાં આવેલા ઐતિહાસિક મણિમંદિરના પરિસરની નજીક આવેલી ગેરકાયદેસર દરગાહ દૂર કરવામાં આવી છે. આ ડિમોલિશનની કાર્યવાહી બાદ વિરોધ કરી રહેલા મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન નજીક તોડફોડ કરી વ...
સંભલમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમોએ જાતે જ સરકારી જમીન પર આવેલી મસ્જિદ તોડવાનું શરૂ કર્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલ રયા બુઝુર્ગ ગામમાં અતિક્રમણ સામેની કાર્યવાહી અંતર્ગત એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 3 ઑક્ટોબર, 2025ના રોજ જુમ્માની નમાજ પૂર્ણ થયા બાદ ગામના લોકો પોતે જ સરકારી જમ...
ગોંડલના ત્રાકુડાના પુર્વ તલાટી મંત્રીએ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન વેચવાનું કૌભાંડ આચર્યું
રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાની વાત હમણાં ખુબ જ ચર્ચિત બની છે. જેમાં ત્રાકુડા ગામે પુર્વ તલાટી ધર્મેશ હાપલીયા દ્વારા સરકારી જમીનના નકલી હુકમ-સનદ અપાયા હતા. ગરીબોને ફાળવાય...
સસ્તા ભાવે જમીનમાં લાલચમાં 1.10 કરોડની છેતરપિંડી.
ત્રણ દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથે કે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કઠલાલ તાલુકાના ખલાલ ગામે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે ઠગોએ અમદાવાદ શહેરના ફેબ્રિકેશન કંપનીના મા?...
સરકારી જમીન પર દબાણ દૂર કરવા રજુઆત કરાઈ.
આજ કાલ દબાણનાં પ્રશ્નો વધી રહ્યા છે, તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકાનાં ઓડ ગામનાં સરપંચ દ્વારા દબાણ કરાયું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે. ગ?...