INS વિક્રાંત પર પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો આ એરક્રાફ્ટ કેરિયરથી શા માટે ડરે છે પાકિસ્તાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અન...
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની સપાટ શરૂઆત, લાલ નિશાન પર ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 30 મેએ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં જતા રહ્યા. BSE પર સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 81,465.69 પર ખુ?...
US ફેડરલ કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો, ટેરિફ પર લાગવ્યો પ્રતિબંધ, જાણો આગળ શું થશે
ટ્રમ્પના વ્યાપાર નીતિ, કાયદાકીય વિવાદો અને રાજકીય અસર વિશે અનેક મહત્વના પાસાઓ ઉઘારવામાં આવ્યા છે. અહીં મુખ્ય મુદ્દાઓનો સંક્ષિપ્ત અને સ્પષ્ટ વિશ્લેષણ છે: મુખ્ય મુદ્દાઓ: ટ્રમ્પને ફેડરલ કોર?...
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024-25 માટેના વાર્ષિક અહેવાલમાં આ વખતે કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી છે – ખાસ કરીને વ્યાજદરો અંગેના સંકેતો અને ભારતીય અર્થતંત્રના ભવિષ્ય અં?...
મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તારીખ ૨૯મી મે થી ૧૨ જૂન ...
પ્રાણ જાય પર વચન ના જાય, એક વાર કમિટ કર્યા બાદ પાછો નથી હટતો-એર ચીફ માર્શલ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે, આજે ગુરુવારે સીઆઈઆઈ બિઝનેસ સમિટને સંબોધી હતી. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણને હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો છે કે આપણે ઓપરેશ?...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સરકારનો મોટો નિર્ણય: હવે ત્રણેય સેના માટે ISOના નિયમો લાગુ
ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ(PoK)માં આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ દરમિયાન ભારતની ત્રણેય સેનાએ તાકાતનો પરચો આપ્યો હતો. હવે ત્રણેય સે?...
‘ટીબી મુક્ત ભારત અભિયાન’ સફળતાની દિશામાં, મૃત્યુદરમાં 50 ટકાનો ઘટાડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત?...
EPFO 3.0 આવી રહ્યું છે,બદલાશે PF સંબંધિત આ 5 નિયમો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ખૂબ જ ટૂંક સમયમાં તેનું નવું પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO 3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય સભ્યોને બેંક જેવી સેવાઓ સુલભ બનાવવા?...
રામેશ્વર તીર્થમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ
સેતુબંધ રામેશ્વર તીર્થમાં વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને યોજાયેલી રામકથામાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ રહેલ છે. મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજનમાં પ્રસંગ ઉજવણી સા...