હિરણ નદીના કાંઠે શીતળા માનું 5000 વર્ષ જૂનું મંદિર, પાંડવો સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
ગીર સોમનાથના પાવન તીર્થ સોમનાથ નજીક હિરણ નદીના કિનારે શાંત વાતાવરણમાં શીતળા માતાજીનું હજારો વર્ષ જૂનું મંદિર આવેલું છે. વર્ષોથી શ્રદ્ધાના કેન્દ્ર શીતળા માતાજીના આ મંદિરની સ્થાપના આશરે 5000 ?...
પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ
ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવ?...
ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ
ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં 52 જાસૂસી સેટેલાઇટ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવ?...
વાલોડ ખાતે લગ્નમાં ગરબા ના પ્રસંગમાં નાચવા બાબતે બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા
આ પ્રકારની ઘટનાથી વાલોડમાં માહોલ ગરમાયો છે વાલોડ ખાતે સમાચાર ચાલી, ફળિયા અને વાડી ફળિયાના યુવકો વચ્ચે બે દિવસ અગાઉ લગ્નમાં ડીજેમાં નાચવા બાબતે યુવકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.. આ બા?...
PF અકાઉન્ટનું બેલેન્સ જાણવું છે સરળ, સ્ટેપ બાય સ્ટેપ જાણો સંપૂર્ણ પ્રોસેસ
દરેક પગારદાર કર્મચારીઓને તેમના પીએફ ખાતા અંગે ઘણા પ્રશ્નો હોય છે. શું કંપની પીએફમાં ફાળો આપી રહી છે? તમને કેટલું વ્યાજ મળી રહ્યું છે? પીએફ ખાતામાં કેટલું બેલેન્સ છે? જૂના પીએફનું શું થયું? આવા...
‘ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં આપીએ…’ આતંકીઓને PM મોદીની ચેતવણી
મંગળવારે સવારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અચાનક પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા, ત્યારે એક તસવીર સામે આવી, જેણે એક જ ઝાટકે પાકિસ્તાનના પ્રચારનો નાશ કરી દીધો. આ તસવીરમાં, વડા પ્રધાન મોદી સ...
વિરાટ-અનુષ્કાના સવાલો-પ્રેમાનંદ મહારાજે આપ્યા જવાબો, ત્રીજી વખત વૃંદાવન પહોંચ્યો કોહલી પરિવાર
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી જ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે પ્રેમાનંદ પાસેથી આશ?...
કાશ્મીરમાં પહલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર જાહેર, બાતમી આપનારાને 20 લાખનું ઈનામ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોના જીવ લેનારા આતંકવાદીઓ 20 દિવસ બાદ પણ પકડાયા નથી. તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહે...
ભારતનું અમેરિકા સામે મોટું એક્શન! બે વસ્તુઓ પર ટેરિફ વધારવા માટે WTOમાં નાખી ધા
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવમાં યુએસએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોથી બનેં દેશો વચ્ચે યુદ્ધ વિરામ/સિઝફાયર થયું છે. આ બાબતે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટ કરી...
ભારતના એર ડિફેન્સને મળવા જઈ રહ્યું છે વધુ મજબૂત કવચ, જાણો ડિટેઈલ
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેના (IAF) અને સેનાના સંકલિત હવાઈ સંરક્ષણ તંત્રે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા. આ સફળતાએ ભારતને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ...