ખાસ લેખ – માધવપુર ધેડનો મેળો
એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા. આ વર્ષે માધવપુર ધેડ મેળાના ભાગ રૂપે ઉત્તર પૂર્વ તથા ગુજરાતના લોકકલાકારો દ્વારા અમદાવાદ, સુરત અને વડોદ?...
ગુજરાતનું એ સ્થળ જ્યાં દરરોજ સેના જવાનો કરે છે માતાજીની પૂજા અર્ચના, આસ્થા અને રક્ષાનો સમન્વય
હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું અનેરૂ મહત્વ રહેલું છે લોકોની દેવી-દેવતાઓમાં અટૂટ શ્રદ્ધા હોય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડેશ્વરી માતા...
ગુજરાતમાં અને અખિલ ભારતીય સ્તરે સંઘકાર્યમાં વૃદ્ધિ.
મહાકુંભના અવસરે સંઘ કાર્યકર્તાઓ (સક્ષમ) દ્વારા "નેત્ર કુંભ”નું આયોજન કરવામાં આવ્યું. સંઘની પર્યાવરણ ગતિવિધિ દ્વારા મહાકુંભના અવસરે "એક થાળી એક થેલા અભિયાન" મણિપુરની અશાંત પરિસ્થિતીમાં સ?...
દમણગંગા નદી કિનારે બિરાજમાન નિખિલેશ્વર મહાદેવ, ગુજરાતનું એકમાત્ર ઓમ આકારનું શિવ મંદિર
દેશમાં ભગવાન ભોળાનાથના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિર પાછળ કોઈ રોચક ઈતિહાસ જોડાયેલો હોય છે અથવા તે મંદિરમાં કંઈક વિશેષતા હોય છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયા...
મુસ્લિમ સમાજ પણ કરે છે ગુજરાતના વીર મહારાજના દર્શન, દાદાના આશીર્વાદથી ગામમાં છે કોમી એકતા
બનાસકાંઠાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે 1200 વર્ષ પુરાણું વારંદાવીર મહારાજનું મંદિર આવેલું છે. વારંદાવીર મહારાજના અતિ પ્રાચીન મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. અનેક ભક્તો દૂરદૂરથી વારંદાવીર...
ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત, રાજ્યના પોલીસ વડાએ કડક અમલીકરણ માટે આપી સૂચના
દ્વીચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત માટે ફરી ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે. શહેરી વિસ્તારોમાં અને હાઈવે પર હેલ્મેટ માટે કડક અમલિકરણ માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ ?...
સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત બન્યું પસંદગીનું સ્થળ, હજારો કરોડ રુપિયાના MoU પર હસ્તાક્ષર થયા
ગુજરાત દેશની સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે, જેમાં રાજ્ય સરકારે હજારો કરોડના રોકાણને આકર્ષિત કરતા અનેક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્?...
PM મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે, આગમનના લઇને તૈયારીઓ શરૂ
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેઓ જામનગર ખાતે વનતારા, સાસણગીર અને સોમનાથની મુલાકાત લીધી હતી. ત્યારે 7 દિવસમાં જ ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજર?...
નવસારીના વાંસી-બોરસીમાં વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ
નવસારીના વાંસી-બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 8મી માર્ચના રોજ આગમન થનાર છે ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ...
ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્...