અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્?...
ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...
દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ અને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી?...
આંબલા ગામે અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા કરાયો બચાવ
આંબલા ગામે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા અંતર્ગત કંસારો પ્રકૃતિ મંડળ દ્વારા સંરક્ષણ કાર્ય થયું છે. અહીંયા અજગર આવતાં પ્રકૃતિપ્રેમી કાર્યકર્તાઓ દ્વારા બચાવ કરાયો છે. ખેડૂતો કે વિદ્યાર્થીઓ...
અમદાવાદઃ 13થી 23 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, 10 દિવસમાં 300થી વધુ ઇવેન્ટ્સ
અમદાવાદ શહેરમાં સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકરસિકો માટે એક ભવ્ય અને અનોખું આયોજન થવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ‘વાંચે ગુજરાત 2.0’ અંતર્ગત અમ?...
દિલ્હી બ્લાસ્ટ પહેલાં 3 કલાક સુધી સુનેહરી મસ્જિદ પાસે પાર્ક થયેલી i20, નીકળ્યા બાદ 4 મિનિટમાં થયો વિસ્ફોટ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. 10 નવેમ્બરનાં સાંજે થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ગંભીર ર?...
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
દિલ્હીના હૃદયસ્થલ લાલ કિલ્લા નજીક સોમવારે, 10 નવેમ્બર 2025ની સાંજે, એક ભયાનક કાર વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. સાંજે અચાનક થયેલા આ વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળ?...
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, DGPનો તમામ જિલ્લા પોલીસને સતર્ક રહેવાનો આદેશ
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર બ્લાસ્ટ બાદ હવે દેશભરના રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ ચેતન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં પણ પોલીસ વિભાગને સંપૂર્ણ સતર્કતા અપનાવવા માટે સૂચના આપવામાં આવી છ?...
તોડવામાં આવશે દિલ્હીનું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, તેના સ્થાને બનશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની પાછળનું મુખ્ય ધ્?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે
પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્...