સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક : જળસપાટી 126.79 મીટરે પહોંચી, ખેડૂતો અને કરોડો નાગરિકોને મોટી રાહત
ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા ડેમમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા સારા વરસાદના ક?...
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ?...
અલ-નીનોની સંભવિત અસર સામે ગુજરાત સરકારનું આગોતરું આયોજન, ખેડૂતો અને નાગરિકોને ન ગભરાવવાની અપીલ
ગુજરાતમાં આગામી સમયમાં અલ-નીનો (El Niño) ની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બે?...
ખેડૂતોના વીજ પોલના પ્રશ્ને સરકાર ગંભીર, જીતુ વાઘાણીએ આપ્યું કાયમી ઉકેલનું આશ્વાસન
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આયોજિત ખેડૂતોના સંમેલનમાં ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ખેતર...
ગુજરાત સરકારનો ખેડૂતોને મોટો લાભ : બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરી?...