ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!
ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક?...
અમદાવાદમાં કોંગ્રેસની ખેડૂત મહાસભા રહી ફીકી? ઓછી હાજરી વચ્ચે અમિત ચાવડા ભાષણ વગર જ નીકળી ગયા
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત મહાસભા અને રેલી ચર્ચાનો વિષય બની છે. 15 જૂને યોજાયેલા આ કાર્યક્રમને લઈને એવા અહેવાલો સામે આવ્યા છે કે કોંગ્રેસને અપેક્ષ?...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા
ગુજરાતના કૃષિ મંત્રી રમેશ કટારાએ ગોધરામાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અંગે કરેલા નિવેદન બાદ આખરે જાહેરમાં માફી માંગી છે. તેમના નિવેદનને લઈને રાજ્યભરમાં ?...
રાજ્યસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ક?...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...
CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે
ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ ?...
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી?...
ગુજરાતની ચારેય બેઠકો માટે BJPએ ઉમેદવારો જાહેર કર્યા, રાજ્યસભામાં તમામ 11 સાંસદ ભાજપના થવાનો માર્ગ મોકળો
આગામી રાજ્યસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં ખાલી પડી રહેલી ચારેય રાજ્યસભા બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે....
વડોદરા : ભાવભીની વિદાય સાથે નીકળી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમયાત્રા, હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ
વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મંગળવાર, 2 જૂનના રોજ તેમના અવસાન બાદ બુધવાર, 4 જૂને ભાવભીની વિદાય સાથે તેમન...