નડિયાદ શહેરમાં પુન: સીટી બસો દોડશે : નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો
નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ત?...
હત્યાની ઘટના : મહીજમાં એક વૃદ્ધને બેરહમીથી લાકડીનો ફટકો મારીને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ તપાસ શરૂ
ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપરના રાવળ વાસમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને એક ઈસમે રાત્રિના સમયે સ્કૂટર પર આવી વૃદ્ધને માથાના ભાગે લાકડી ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધન...
આણંદ ખાતે “મરી મસાલા શાકભાજી પાકો: વૈજ્ઞાનિક અભિગમ" વિષયક એક દિવસીય તાલીમ યોજાઇ
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એમ.કે.ઝાલાએ આ પ્રકારના તાલીમ કાર્યક્રમોમાં જોડાઈને ‘મરી મસાલા શાકભાજી પાકોનો વ્યાપ વધારવા અંગે વૈજ્ઞાનિકો અને ખેડૂતોને પ્રોત્સાાહન પૂ?...
મહેસાણામાં શ્રીરામ સેવા સમિતિના ઉપક્રમે મૂળ ઊંઝાના વતની અને અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતા શ્રી રામજીભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો
ડોંગરેજી મહારાજે તેમના વિશે આગાહી કરી હતી કે આ નાનકડો છોકરો મોટો થઈને સમાજસેવક થશે. તેઓ અમેરિકામાં અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પૂજ્ય દીદીમા એટલે કે ઋતુંભરાદેવીજીના નજીકના શિષ્ય ...
જ્ઞાનવાપી શિવાલયનાં ભોંયરામાં દેવી- દેવતાની પૂજા કરવા કોર્ટની મંજૂરી
દેવી-દેવતાની પૂજા માટે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વ્યવસ્થા ગોઠવશે. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી શિવાલયની બાજુમાં કાશી વિશ્વનાથ મંદિર છે અને ટ્રસ્ટ તેનું સંચાલન કરે છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે, ?...
તલગાજરડામાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિ સાથે રાજ્યના શિક્ષકોને ‘ચિત્રકૂટ સન્માન’ અર્પણ
રાજ્યના પસંદ થયેલા પાંત્રીસ શિક્ષકોને 'ચિત્રકૂટ સન્માન' અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ સાંપ્રત શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ શીખવવા સાથે જ માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્ય પુસ્ત?...
કપડવંજ સહિત ગુજરાતભરમાં ટેબલ ટેનિસના વધતા મહત્વને વધારશે
આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજની મુલાકાત લીધી હતી. છેલ્લા 80 કરતાં વધુ વર્ષોથી કપડવંજ પંથકમા?...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
વડતાલમાં ગોમતી કિનારે ૨૦૦ બ્રાહ્ણણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારના યજમાન પદે વડતાલ ધામને સથવારે વડતાલ ગોમતી કિનારે પ્ર?...
મહેમદાવાદના હનુમાનજી મંદિરના પુજારીની રહસ્યમય ઘાતકી હત્યા કરાતા ચકચાર : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
મહેમદાવાદ શહેરના વાત્રક નદીના કિનારે આવેલા હનુમાનજી દાદાના મંદિરના પંચાવન વર્ષના એક પુજારીની ઘાતકી હત્યા કરાઇ છે. રાત્રિ દરમ્યાન અજાણ્યા હત્યારાઓએ પુજારીના મોં અને માથાના ભાગે બોથડ પદાર?...