કચ્છના રાપર પાસે બપોરે 3 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા
ગુજરાતમાં અવારનવાર ભૂકંપનાઆંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 3:05 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકં...
सूरत में नवजात ने अपनी मौत के बाद दिया 6 लोगों को जीवन दान
गुजरात के सूरत से एक ऐसी खबर आई है जिसे जानकर हर कोई बस तारीफ कर रहा है। टेक्सटाइल इंडस्ट्री में देश दुनिया में अपना नाम रोशन करने वाला सूरत अब अंगदान में भी सबसे आगे है। दरअसल, सूरत शहर में सिर?...
ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.જેમાં ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માગ પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્...
સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની યોજના પર વેદાંતા ગૃપ અડગ, જાપાનની કંપનીઓ સાથે ચાલી રહી છે વાતચીત
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવા અંગે વેદાંતા ગ્રૂપે જણાવ્યું કે, કંપની તેની યોજના પર અડગ છે. પ્લાન્ટની સ્થાપના અંગે જાપાનની ટેક કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. વેદાંતાના સેમિ?...
ડાંગ જિલ્લાના પાદરી રેવ. વિપુલ અનિલભાઈ ઠાકોરનો ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો
ચર્ચ ઓફ બ્રધરેન ઈ/૬૪૩ સંસ્થાના પાદરી રેવ. વિપુલ અનિલભાઈ ઠાકોરના બાબતમાં વધું તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, જે પાદરી પોતાના અનુયાયીઓને દાન આપવાનું, જતું કરવાનું તથા દયા અને ભલાઈનો પાઠ શીખવાડ...
ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ!: ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાખવાની આપી ધમકી
મા આદ્યશક્તિના પવિત્ર પર્વ એવા નવરાત્રિની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. રાજ્યની ઘણી શાળાઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની આસ્થા અને ઉત્સાહને ધ્યાને લઈને ગરબા કાર્યક્રમો યોજાતા હોય છે. તેવામ?...
જૂનાગઢના ઉપરકોટમાં 8 મુસ્લિમોએ જાહેરમાં પઢી નમાજ
ગુજરાતમાં અવારનવાર જાહેર સ્થળો પર નમાજ પઢવાના કિસ્સાઓ સામે આવ્યા કરતા હોય છે. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)માં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં ઘણા મુસ્લિમ વિદ્...
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે....
અંબાજીમાં બાગેશ્વરધામ સરકારનું નિવેદન, કહ્યું- મુસ્લિમ યુવકો પોતાની બહેનોને ગરબામાં લાવી બહેનચારો નિભાવે
ગુજરાતમાં નવરાત્રિનો માહોલ છે. લોકો ઉત્સાહ અને ઉમંગથી માતાજીના નોરતાને રાસ-ગરબા થકી વધાવી રહ્યા છે. તેવામાં પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે પધારેલા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ?...
PM મોદી અને ગૂગલના CEO વચ્ચે થઈ ખાસ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે એક ખાસ ચર્ચા કરી છે. PM મોદીએ વિડીયો કોન્ફરન્સિંગની મદદથી સુંદર પિચાઈ સાથે વાતચીત કરી હતી. તેમણે ટેકનોલોજી ક્ષેત્રની મહત્વપૂ?...