ગુજરાતમાં બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં થયો વધારો.
બાગાયતી પાકોનું રાજ્યમાં વાર્ષિક સરેરાશ 60 હજાર હેક્ટર નવું વાવતેર શરુ થયું છે. સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પણ નવું વાવેતર શરુ થયું છે. ખાસ કરીને મસાલા પાકોના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ...
નવસારી જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું.
ગુજરાતમાં 2003 થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે રાજ્ય સરકારથી માંડીને હવે જિલ્લા કક્ષાએ પહોંચી ચૂકી છે ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમિતિઓ યોજવામાં આવી રહ્યા છે અને મોટાપ?...
ડાંગ જિલ્લામાં ખુલ્લેઆમ ચાલી રહી છે ધર્માંતરણની પ્રવૃત્તિઓ
ડાંગ જીલ્લાનાં આહવા તાલુકામાં ફર્સ્ટ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન ઈ/૬૪૩ ભરૂચ સંસ્થાનાં પાદરી રેવ. વિપુલ ઠાકોર રહે. આહવા તેમનાં સાગરીત, વિનોદ ક્રિસ્ચ્યન, બાબજીભાઈ ગામીત, જોની વસાવા તથા ઓરી?...
ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી
પાસોદરા ખાતે લવ મેરેજને લઈને સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક કમિટીની રચના કરીને તમામ ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂમાં મળીને લવ મેરેજના કાયદામાં સુધારા અંગે રજૂઆત કરવામાં આવશે. જો ર?...
ફરી ગુજરાત આવશે બાગેશ્વર ધામ સરકાર
પોતાની આગવી છટાથી દેશ આખાને અને ખાસ કરીને યુવાઓને સનાતનનું ઘેલું લગાડનાર કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિના પાવન અવસરે મા અંબાના ધામ અંબાજીમાં બાગે?...
CM ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
ગુજરાતના મુખ્યમંત્રીએ ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ ...
MPના મુખ્યમંત્રીને અમિતાભે બદનામ નથી કર્યા : સોની ટીવીએ એક નિવેદન બહાર પાડ્યું, વાયરલ વીડિયોને નકલી ગણાવ્યો, ભાજપના નેતાએ ફરિયાદ કરી હતી
આ અંગે સોની ટીવીનું કહેવું છે કે બિગ બીએ શો દરમિયાન આવું કંઈ કહ્યું નથી. લોકોએ જે વીડિયો જોયો છે તે વાસ્તવિક નથી પણ મોર્ફ્ડ છે. નકલી વિડિયોમાં જોવામાં આવ્યું હતું કે અમિતાભે હોટ સીટ પર બેઠેલા...
નડિયાદ ખાતે આવેલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, સંસ્થાપક શ્રી પૂજ્ય ગુરૂજી, પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા
આજરોજ તારીખ-10/10/2023 મંગળવાર સવારે 9-15 કલાકે પૂજ્ય ગુરૂજી પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી (નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, સંસ્થાપકશ્રી) બ્રહ્મલીન થયા છે. પૂજ્યશ્રીના અંતિમ દર્શન બુધવાર તા.11/10/2023 સવ?...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ કપની મેચ જોવા આવે તેવી શક્યતા છે. અમિત શાહ બે દિવસના ગુજ?...
स्टैच्यू ऑफ यूनिटी में एक और नया आकर्षण: सप्ताहांत में पर्यटकों का मनोरंजन करेगा पुलिस बैंड
SOUADTGA (स्टैच्यू ऑफ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस अथॉरिटी) प्रतिष्ठित स्टैच्यू ऑफ यूनिटी को देखने वाले पर्यटकों के अनुभवों को बेहतर बनाने के लिए प्रतिबद्ध है। स्टैच्यू ऑफ यूनिट?...