PM नरेंद्र मोदी सौराष्ट्र को देंगे बड़ी सौगात, SAUNI से 1 लाख लोगों को मिलेगा पानी
प्रधानमंत्री नरेंद्र मोदी एक बार फिर गुजरात के दौरे पर जा रहे हैं. पीएम मोदी 27 और 28 जुलाई को गुजरात के दौरे पर रहेंगे और इस दौरान वह प्रधानमंत्री कई विकास परियोजनाओं के साथ-साथ सौराष्ट्र के लोग?...
પોઈચા મંદિર ખાતે 4 જિલ્લાના જિલ્લા પંચાયત ના ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાશે
રિપોર્ટ- શૈશવ રાવ (રાજપીપળા) ___________ 29 અને 30 જુલાઈ દરમ્યાન પોઇચા મંદિર ખાતે 4 જિલ્લાના જિલ્લા પંચાયતના ભાજપ ના ચૂંટાયેલા સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાશે. જેમાં નર્મદા, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર ના ?...
વાલોડ નગરની અંદર રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર
વાલોડ ગામની અંદર આવેલ વાલ્મીકિ નગરમાં સીસી રસ્તા બન્યાને હજી માંડ માંડ બે માસ થયા હશે ત્યાં આ રસ્તો તૂટી ને એમાંથી લોખંડ ના સળીયા બહાર દેખાવા લાગ્યા છે. આમ આ રસ્તા ની યોગ્ય કામગીરી ન થઈ હોય અન?...
આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડશે મધ્યમથી ભારે વરસાદ રાજ્યના 29 જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક રાજ્યમ?...
ઈસ્કોન બ્રિજ અકસ્માતને લઈને CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં!
♦• એક સપ્તાહમાં ચાર્જશીટ રજુ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ♦• મહાનગરોમાં વાહન ઓવરસ્પીડીંગ સામેની ડ્રાઈવ વધુ સઘન અને વ્યાપક બનાવવા દિશાનિર્દેશો અપાયા ♦• આવી ઘટનાઓનું ભવિષ?...
ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી, 3 યુવતીઓ સહિત 6 લોકોની અટકાયત.
અમદાવાદ ઇસ્કોમબ્રિજ મામલે મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને ગાડીમાં રહેલી 3 યુવતીઓ સહિત 6 લોકો પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે. આ ભયાનક...
અમદાવાદ ઈસ્કોન બ્રિજ કાર દુર્ઘટનાઃ અકસ્માત કરનાર વ્યક્તિના પિતા છે કુખ્યાત આરોપી
અમદાવાદમાં કુખ્યાત નબીરાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર મોડી રાતે થયેલા અકસ્માતમાં ગોતાના કુખ્યાત શખ્સના નબીરાએ અકસ્માત કર્યો હોવાન...
अहमदाबाद के इस्कॉन ब्रिज पर भीषण हादसा, भीड़ को रौंदते चली गई जगुआर, 9 की मौत, कई घायल
गुजरात के अहमदाबाद में स्थित इस्कॉन ब्रिज पर भीषण सड़क हादसा हुआ है. हादसे में 9 लोगों की मौत हुई है और 10 से अधिक लोग घायल हुए हैं. इस्कॉन ब्रिज पर आधी रात में एक थार गाड़ी और डंपर में टक्कर हो गई थ?...
ગુજરાત યુનિવર્સિટી ના ઉત્તરવહી કૌભાંડ મા નિષ્પક્ષ તપાસ થાય અને દોષીતો પર કડક મા કડક કાર્યવાહી થાય.
ગુજરાત યુનિવર્સિટી ના Bsc નર્સિંગ ડિપાર્ટમેન્ટ મા વિધાર્થીઓની ઉત્તરવહીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમા ૨૮ જેટલી ઉત્તરવહીઓ ગાયબ થઈ છે. વિધાર્થી ઓને પાસ કરાવવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ...
વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ એ સમયની જરૂરિયાત છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે. ---------- લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે પ્રાકૃતિક ખેતી. રાજ્?...