લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા સાથે ધર્મોત્સવ પ્રારંભ, સંતો મહંતો અને મહાનુભાવો જોડાયા
લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ચતુર્ભુજ' પ્રારંભ થયો. આ પ્રસંગે લીંબડી અને નિમ્બાર્ક સંપ્રદાય તેમજ અગાઉની કથાઓની પ્રસન્નતા મોરારિબાપુએ વ્યક્ત કરી હતી અને કથા મહાત્મ્ય વર્?...
રાજકારણમાં ઝંપલાવનારા વિજયની ‘થલાપતિ 69’ હશે અંતિમ ફિલ્મ, ‘જવાન’ના ડિરેક્ટરને જવાબદારી!
સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મ?...
નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટેની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ યોજાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટે ની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ સંતરામ મંદિર નડિયાદના સંત પૂ. હરિદાસજી મહારાજ, ઉપપ્રમુખ જયંત કોટડીયા, ...
મહેમદાવાદમાં ચકચારી પુજારીની નિર્દયી હત્યાના ગુનામાં રીઢો હત્યારો આખરે ઝડપાયો
આધુનીક ટેકનોલોજી આરોપીને પકડવામાં કામયાબ પોલીસ મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઇરાદે આવેલા એક રીઢા હત્યારાએ પુંજારીને રહેંસી ન?...
ભારતમાં પુરુષોમાં ફેફસાં તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ વધુ, 2022માં 9 લાખના મોત : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ, 2022માં, ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા અને આ ગંભીર બીમારીને કારણે 9.1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર?...
શિક્ષણમાં ગુણવત્તા યુક્ત પરિવર્તન કરવાની દિશામાં ગુજરાત રાજ્ય અંદાજપત્ર 2024-25: અભાવિપ ગુજરાત
વિકસિત ભારતના સંકલ્પ સાથે શિક્ષણ ક્ષેત્રમાં પ્રતિભાવાન કૌશલયુક્ત વિદ્યાર્થીઓના દેશ માટે તૈયાર થાય તે ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ અંદાજપત્રમાં ગત વર્ષ કરતાં 26.3 ટકાના વૃદ્ધિ સાથ?...
ચૂંટણી પહેલાંના છેલ્લા બજેટમાં વિકાસ પર જ ફોકસ
દેશમાં લોકસભાની ચૂંટાણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોઈની સરકારના બીજી ટર્મના છેલ્લા અને વચગાળાના બજેટને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું નવા સંસદ ભવનમાં આ પહ?...
ભડકાઉ ભાષણ કરનાર મુફતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
જૂનાગઢની કોર્ટ પાસે આવેલા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં 31 જાન્યુઆરીએ રાત્રે 8થી 12.30 વાગ્યા દરેમિયાન મુંબઈના મૌલાના સલમાન અઝહરીના ભાષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઉશ્કેરણી ...
તાપી જિલ્લાના વ્યારા ખાતે આર.એસ.એસ દ્વારા તાપી હુંકારનું આયોજન કરવામાં આવ્યું.
૧૯૨૫થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભા?...
ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણી થયા ભાવુક
લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રની મોદી સરકારે ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી ...