બ્રાઝિલમાં શ્રમિક આંદોલન શિબિરમાં આગની ઘટના, 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
બ્રાઝિલના ઉત્તરી રાજ્ય પેરામાં ભૂમિહીન શ્રમિક આંદોલન MST સાથે જોડાયેલા કેમ્પમાં શનિવારે રાત્રે આગમાં નવ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા. MST અનુસાર, પેરાઉપેબાસ શહેરમાં સ્થિત ગ્રામીણ ખેડૂતોન?...
શું કર્ણાટકમાં પણ પડી ભાંગશે કોંગ્રેસ સરકાર? પૂર્વ CMએ કર્યો ચોંકાવનારો દાવો,
જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે ?...
જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તે?...
Article 370: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ યોગ્ય હતું કે નહીં? સુપ્રીમ કોર્ટ આપશે આજે ચુકાદો
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ફરી લાગૂ થશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે. દેશની સર્વોચ્ચ કોર્ટે 2019ના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને હ?...
ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા
ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે કેન્દ?...
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના તેજસ્વી તારલાઓ સાથે કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ખેડાના અધ્યક્ષતામાં "COFFEE WITH DDO" સેશનની ચોથી આવૃત્તિ યોજાઈ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ સ?...
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય શાળાકીય આર્ચરી સ્પર્ધા- 2023નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા 67મી રાષ્ટ્રીય શાળાકીય આર્ચરી અંડર 19 (ભાઈઓ અને બહેનો)-2023-24 માટે તા. 09/12/2023ના રોજ કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ...
અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન અને એરપોર્ટ-ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનીક માર્ગ તૈયાર કરાશે
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગને સુંદર બનાવવામાં આવશે. રસ્તાઓને એન્ટ્રી ?...
અબ્બાસ અંસારી પર NSAની કાર્યવાહી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ, 11 જાન્યુઆરી સુધીનો આપ્યો સમય
પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાક અંસારીના MLA પુત્ર અબ્બાસ અંસારીની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન અબ્બાસ અંસારી વિરુદ્ધ કરવામાં આવેલી રાસુકાની કાર્યવાહી પર રા?...