નર્મદા પરિક્રમાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ ધ હાર્ટ ઓફ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા-મધ્યપ્રદેશની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મ...
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ
હરિદ્વારમાં ભાગીરથી ગંગા તટે વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત પ્રારંભ થયો છે. આયોજનમાં શિવકુંજ આશ્રમ જાળિયા પરિવાર ભક્તિભાવ ઉત્સાહ સાથે જોડાયો છે. ભારતવર્ષનાં તીર્થસ્થાન હર...
નડીયાદ પશ્ચિમની મહિલા બુટલેગર પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાઈ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ રહેતી દારૂ ના ધંધા ની મહિલા બુટલેગર ગીતા ઠાકોરને નડિયાદ પશ્ચિમ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ન?...
નડિયાદ મહાનગરપાલિકા દુકાનદારોને વૈકલ્પિક જગ્યા ફાળવે પછી દુકાનો ખાલી કરવાની રહેશે
નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે અગાઉ હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ડબ?...
નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. આગામી સમયમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગણેશ ઉત?...
નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે
ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા સેવા કરી છે. રેડક્રોસનો ઉદ્દેશ્ય માનવતાની સે...
નોકરી બદલતી વખતે PF Accountને ટ્રાન્સફર કરવું થયું સરળ, EPFOના સભ્યોનો થશે ફાયદો
આગલી વખતે જ્યારે તમે નોકરી બદલશો, ત્યારે તમારા માટે તમારા PF એકાઉન્ટ (Account)ને ટ્રાન્સફર કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નોકરી બદલતી વખતે PF ખાતા ટ્રાન્સફર (Transfer process)...
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય
ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયા...
એક તરફ કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે સરકાર સાથે ઊભા રહેવાની વાત, બીજી તરફ નેતાઓ કરી રહ્યા છે બફાટ: હવે ચરણજીત સિંઘ ચન્નીએ માગ્યા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા, વિવાદ બાદ ફેરવી તોળ્યું
પહલગામના આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જે રોષ જોવા મળી રહ્યો છે, તે સ્વાભાવિક છે. આવા હુમલાઓમાં જ્યારે ભારતીય જવાનો કે નાગરિકો શહીદ થાય છે, ત્યારે જનભાવનાઓ ઉદ્ભવવી લાજમી છે. પરંતુ જ્યારે સમગ્...
શિવાનંદ આશ્રમમાં 10 દિવસની શિબિર, જગતગુરુ શંકરાચાર્યના યજમાનપદે મહોત્સવનું આયોજન
શિવાનંદ આશ્રમમાં આયોજિત વિશિષ્ટ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોની શ્રેણી વિશે છે, જે 1લી મે - ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થઇ છે. અહીં આ કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા આપવામાં આવે છે: ધ્યા?...