વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાને નિહાળી અભિભૂત થતાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી વી. સોમન્ના
સરદાર સાહેબના ભારતના રજવાડા એકીકરણમાં મહત્વની ભૂમિકા અને ભવ્ય પ્રતિમાના નિર્માણ કાર્યની માહિતી મેળવતાં સોમન્ના સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, RBPS ની મુલાકાત લેતાં કેન્દ્રીય રેલવે ત?...
સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટી...
મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહ
સણોસરામાં લોકભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રથમ દીક્ષાંત સમારોહનું આયોજન આગામી ગુરુવારે મોરારિબાપુ અને પ્રકાશ આમ્ટેજીની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલ છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લો?...
કપડવંજની શેલગઢ દૂધ મંડળીની બહેનોએ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર
મહિલા સભાસદોએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિત્રાર્થ કરવાની દિશામાં કામગીરી કરવા પ્રતિજ્ઞા લીધી. નવા ભારતના નિર્માણનો સંપૂર્ણ દારોમદાર ખેડૂતો, પશુપાલકો, ઉદ્યોગ સાહસિકો, ?...
સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડની મોટી કાર્યવાહી
તાપી એલસીબી અને પેરોલ ફલો સ્કોડ દ્વારા ૧ કરોડ થી વધુનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સોનગઢ થી ઉચ્છલ હાઈવે રોડ પર ભડભુંજા ગામની સીમમાંથી આઇસર ટેમ્પામાં લોખંડના પતરા ના બ?...
દક્ષિણ ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ
ગુજરાતના જંગલોમાં વિવિધતા અને નવીનતા માટે જાણીતા હોવા છતાં, આ વખતે ડાંગ જિલ્લાના જંગલોમાં એક અત્યંત અનોખી કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રથમવાર બાયો લ્યુમિનેશન ફંગસ જોવા મળી છે, જે અત્યાર સ...
હું તમામ ધર્મનું સન્માન કરું છું : ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા
ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની ટિપ્પણીને લઈ મોટો વિવાદ સર્જાયો હત?...
૧૨ મી ઓક્ટોબર એ આણંદમાં થશે હિન્દુ ધર્મસભા
મુખ્ય વક્તા તરીકે હિન્દુ હૃદય સમ્રાટ એ. રાજા (તેલંગણાં) થી ખાસ ઉપસ્થિત રહેશે. હિન્દુ ધર્મસભા પહેલાં કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ હિન્દુ ધર્મ સભામા મહત્વ ના મુદ્દા (1) ભારત દેશનો સનાતની હિન્દ?...
ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે. ગોપાલગિરિબ?...