નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી પૂતળા દહન યોજાયું
ગાંધી પરિવાર દ્વારા આચરવામાં આવેલા નેશનલ હેરાલ્ડ કૌભાંડ સંદર્ભે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સરદાર સાહેબના સ્ટેચ્યુ નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્?...
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ
સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે વકફ સુધારા અધિનિયમ 2025 પર સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારે સ?...
ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ . ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો . ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન . અમદાવાદને યુનેસ્કો ?...
નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શન ઉપર ભાજપનો વળતો જવાબ
નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગઈકાલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મુદ્દે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પુર્વ ગૃહમંત્રીશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીએ પ...
હવે ચાલુ ટ્રેનમાં જ મળશે ATMની સુવિધા! પંચવટી એક્સપ્રેસમાં લગાવાયું પહેલું મશીન
પહેલાની તુલનાએ હવે ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીયે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. હાલમાં મળતી એક માહિત...
શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સરહદને લઈને તંગ સંબંધો રહ્યા છે. 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનો દોરો તૂટી ગયો હતો. પરંતુ હવે સંબંધોને ફરીથી સામાન્ય ?...
કપડવંજ હનીટ્રેપનો પર્દાફાશ : ૯ આરોપી સકંજામાં
ગાંધીનગર, સાબરકાંઠાના હિંમતનગરના અને કપડવંજના ૯ આરોપીઓની કરતૂત બહાર આવી કપડવંજમાં એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. એક ગેંગ દ્વારા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી નાણાં ખંખેરવાનું ગુનાહ?...
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ?...
જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમ?...
વકફ સંશોધન બિલ બાદ UCC પર મોદી સરકારની નજર? ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ
વક્ફ સંશોધન કાયદાના અમલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) પર નજર રાખી રહી છે. વકફ સુધારા બિલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) ને આગળ વધારવા માટે તૈયાર છે. હવે તે સરકારની ટોચની પ્રાથમિકત?...