જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત?...
ઈશ્વરિયામાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ઈશ્વરિયા ગામમાં ભક્તિભાવ સાથે નીલકંઠ મહાદેવ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દાતાઓ, આગેવાનો અને ગ્રામજનોનાં સુંદર સહયોગથી ભવ્ય પ્રસંગ યોજાયો. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં ગામ ?...
આખરે બંધ કપાટની અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, કોણ કરે છે પૂજા, જાણો કેદારનાથનું રહસ્ય
કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે. કેદારનાથ મંદિરને લઈને હિન્દુઓમાં ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે કેદારનાથમાં સ્થિત જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિ મ...
શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો બમ્પર ઉછાળો
ગુરુવારે સ્થાનિક શેર માર્કેટ બંધ રહ્યા બાદ આજે શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં તેજી જોવા મળી છે. ખુલ્યા પછી સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ લગભગ 100 પોઈ...
પનીરની ડિશમાં હવે ફેરફાર નહીં થાય, FSSAIએ લેબલ આપવાનું કર્યુ ફરજીયાત
હોટલ અને રેસ્ટોરન્ટે ટૂંક સમયમાં ગ્રાહકોને ખુલાસો કરવો પડશે કે તેઓ કઈ વાનગીઓ પીરસે છે તેમાં દૂધ આધારિત પનીરને બદલે ડેરી સિવાયના ઉત્પાદનોમાંથી બનાવેલ પનીરનો ઉપયોગ થાય છે. ગ્રાહક બાબતોનું મ?...
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હોવાની શક્યતા
પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજા?...
એપ્રિલમાં GST કલેક્શન 12.6% વધીને 2.37 લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું
ગયા મહિને GST કલેક્શન વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું. સરકારે ગુરુવારે તેના આંકડા જાહેર કર્યા છે. જીએસટી કલેક્શનનો દર 12.6 ટકા નોંધાયો હતો, જે 17 મહિનામાં સૌથી વધુ છે. સમાચાર અ...
‘શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?’, સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ ?...
ટૂંક સમયમાં ભારતમાં આ સ્થળે ખુલશે યુનિવર્સલ સ્ટુડિયો એમ્યુઝમેન્ટ પાર્ક, જાણો કેવી હશે સુવિધા
વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક ઓપરેટરોમાંના એક, યુનિવર્સલ સ્ટુડિયો, ભારતમાં તેનો પ્રથમ મનોરંજન પાર્ક શરૂ કરવા માટે ભારતી રિયલ એસ્ટેટ સાથે વાટાઘાટો કરી રહી છે. સુનીલ મિત્તલના ભારતી એન્ટરપ્ર...
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનાએ સારું જીવન જીવે છે, સરવેમાં ખુલાસો
ભારતમાં યુવા અને વૃદ્ધો મધ્યમ વર્ગના લોકોની તુલનામાં વધુ સમૃદ્ધ બની રહ્યા છે. અને તેઓ આ લોકોની તુલનામાં સારું જીવન જીવે છે. 22 દેશોના બે લાખથી વધુ લોકો પર કરવામાં કરવામાં આવેલા અભ્યાસમાં આ ખુલ...