દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ
આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હન?...
ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા?...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...
ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ, અમેરિકામાંથી 3000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
હિન્દુઓ માટે અત્યંત મહત્ત્વની ગણાતી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામા?...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં 23મો દીક્ષાંત સમારોહ ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ 23માં દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એલસીડી પ્રેઝન્ટેશન અધ્યાપક પ્રા.રાજેશ પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું ...
RBIનો UPI પેમેન્ટની લિમિટ પર મોટો નિર્ણય, એક વખતમાં આટલા રૂપિયા થશે ટ્રાન્સફર
બુધવારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને એવા લોકોને જેમની પાસે હોમ લોન, કાર લોન અથવા કોઈપણ બેંક લોન છે. પરંતુ આ સાથે RBIએ NPCIને UPI પેમે?...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદાશે, નેવી માટે 63000 કરોડની ડીલને મંજૂરી
ભારત સરકારે ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત બનાવતાં ફ્રાન્સ પાસેથી 26 નવા રાફેલ M (મરીન) ફાઈટર જેટ્સ ખરીદવાની ડીલ પૂર્ણ કરવા સહમતિ આપી છે. કેન્દ્ર અને ફ્રાન્સ સરકાર રૂ. 63000 કરોડમાં આ સોદાને અંતિમ રૂપ ?...
બેંગકોકમાં મુલાકાત, હેન્ડશેક અને સંવાદ, PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે શું થઈ વાતચીત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં પાડોશી દેશ બાંગ્લાદેશના કાર્યકારી સલાહકાર મુહમ્મદ યુનુસ પણ હજાર હતા અને તેમની વિનંતી પર તેમણે રાજધ?...
પીઢ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકનું મોજું, PM મોદી સહિત આ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં પણ શોકનું મોજું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મ...