પગારદારો આ વર્ષે સરળતાથી ફાઇલ કરી શકશે રિટર્ન, ફોર્મ-16માં થયા મોટા ફેરફાર
1 એપ્રિલથી શરુ થયેલા નવા નાણાકીય વર્ષમાં દેશભરના કરોડો કરદાતાઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેના માટે CBDTએ ફાયનાન્સિયલ યર 2024-25 (AY 2025-26) માટે ITR ફોર્મ જારી કરી દીધા છે. જેમાં ન?...
માણસના મૃત્યુ પછી અસ્થિ વિસર્જન ગંગા નદીમાં જ કેમ કરવામાં આવે છે? જાણો તેની પાછળનું સાયન્સ અને ધાર્મિક માન્યતા
આ સ્ટોરી મહાભારત સાથે સંબંધિત છે. એક દિવસ હસ્તિનાપુરના રાજા શાંતનુ ગંગા નદીના કિનારે ફરતા હતા ત્યારે તેમણે એક દિવ્ય સુંદર સ્ત્રી જોઈ. તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ ગંગા દેવી હતી. શાંતનુ તેના પ્?...
ખેડા : નડિયાદ ટાઉન તેમજ પશ્ચિમ પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં જે થોડા સમય અગાઉ આંતકવાદી હુમલો થયો અને જેમાં 25 થી 30 જેટલા ભારતીય નાગરિકોના મોત થયા તેનાથી દેશને પણ આખું વિશ્વ શહેમી ગયું છે.. આખી દુનિયાએ આંતકવાદી હુમલાને વખ?...
વડતાલ મંદિરના નવનિયુક્ત ચેરમેન અને કોઠારીએ પોતાનો કાર્યભાર સંભાળ્યો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમા અખાત્રીજ વૈશાખસુદ ૩ નું અનેરૂ મહત્વ છે આજના દિવસથી સંપ્રદાયના તમામ શીખર મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. વૈશાખમાસમાં અસહ્ય ગરમીથી પ્રભુ?...
પાકિસ્તાની ફ્લાઈટ્સ માટે ભારતે પોતાનું એરસ્પેસ કર્યું બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ભારત સરકારે બુધવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે પાકિસ્તાન માટે પોતાનું આગામી 23 મે સુધી એરસ્?...
ટ્રેન ટિકિટથી લઇને ATMમાંથી રૂપિયા ઉપાડવા સુધી, આજથી લાગુ થયા આ ફેરફારો
1, મે થી કેટલાક નાણાકીય ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા પર પડી શકે છે. આ ફેરફારોમાં ATM ઓવરડ્રાફ્ટ, રેલવે ટિકિટ બુકિંગ અને FD વ્યાજ દરો વગેરેમાં ફેરફારનો સમાવેશ થાય છે. આ સાથે RBI એ મે મહિનામાં બ?...
આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જાણો દેશના ‘મોડેલ સ્ટેટ’ સાથે જોડાયેલી રોચક વાતો
1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, આજના દિવસે ( 1 મે 1960) બૃહદ મુંબઇમાંથી બે અલગ રાજ્યો બન્યા. એક ગુજરાત અને બીજુ મહારાષ્ટ્ર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીને લઈને એક નોંધપાત્ર ઘટના 1992માં નોંધાઇ હતી. ...
અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
ચાર ધામ જનારા ખાસ વાંચે, ભૂલથી પણ આ નિયમ તોડ્યો તો 5000નો દંડ ભોગવવા તૈયાર રહેજો
ચારધામ યાત્રાને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે, વહીવટીતંત્રે બદ્રીનાથ ધામમાં ઘણી નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. મંદિર પરિસરમાં વીડિયો કોલિંગ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય?...
‘આતંકવાદીઓને ફંડ આપતો દેશ…’, ભારતના યોજના પટેલે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેની આતંકીવાદને ટેકો આપવાની નીતિઓ ફરીથી સવાલો થઈ રહ્યો છે. ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પાકિસ્તાન...