બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક પદ્મશ્રીમનોજ કુમારનું આજે શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. તેઓ તેમની દેશભક્તિ વાળી ફિલ્મો માટે જાણીતા હતા. દેશ...
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શા...
બેઠા-બેઠા ગરદનમાં દુખાવો થવા લાગે છે, તો આજથી આ યોગાસનો કરો, ગરદનના દુખાવામાંથી મળશે રાહત
આજકાલ લોકોના બેઠાડૂં જીવનશૈલીને કારણે ગરદનનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઇલ સ્ક્રીન સામે કામ કરવું, ખોટી સ્થિતિમાં સૂવું, અને તણાવના કારણે ગરદનની મ?...
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો
પ્રીમ કોર્ટે મંગળવારે (2 એપ્રિલ) મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે, કોર્ટને વ્યાજદર નક્કી કરવાનો અને તે ક્યારથી આપવાનો રહેશે તે નક્કી કરવાનો અધિકાર છે. આ અધિકાર દરેક કેસના તથ્યો પર આધાર રાખે ...
માતાનું એક એવું મંદિર જ્યાં 100 વર્ષથી ચાલી રહી છે અખંડ જ્યોતિ, અંગ્રેજો પણ હક્કા-બક્કા રહી ગયેલા!
ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે વાત એક એવા મંદિર વિશે જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ કાલી મંદિર ખૂબ ચમત્કારિક છે અને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન પાસે સ્થિત છે. દે...
ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું
અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્વિટર' ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને 'X' કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ?...
ગરમીમાં પણ ફાટેલી એડી કરે છે પરેશાન? આ ઘરેલું ઉપાયોથી મેળવો રાહત
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણી ત્વચાને ખાસ કાળજીની જરૂર પડે છે. આ ઋતુમાં, મોટાભાગના લોકો પોતાના ચહેરા અને હાથની સંભાળ પર ધ્યાન આપે છે, પરંતુ ઘણીવાર પગની સંભાળને અવગણે છે. પરિણામે એડી ફાટી જાય ?...
એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના લાખો વપરાશકર્તાઓ માટે 1 એપ્રિલ, 2025થી મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકાઓનો હ?...
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરીને NABLની માન્યતા પ્રાપ્ત થઈ છે…
બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરી (PRL) એ ISO/IEC 17025:2017 સર્ટીફીકેશન સાથે નેશનલ એક્રીડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્...