સંજય મલ્હોત્રા બન્યાં RBIના નવા ગવર્નર, કાલે શક્તિકાંત દાસ પાસેથી સંભાળશે ચાર્જ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને નવા ગવર્નર મળી ગયાં છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય સંજય મલ્હોત્રાને RBIના નવા ગર્વનર નિયુક્ત કરવામાં આવ્યાં છે. આવતીકાલે ગર્વનર શક્તિકાંત દાસ નિવૃત થઈ રહ્યાં છે અને...
અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ એ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા જ દિવસમાં કરી આટલા કરોડની કમાણી
પુષ્પા 2" એ તેના પ્રારંભિક દિવસે માત્ર ભારતમાંથી જ ₹175.1 કરોડની કમાણી કરી છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મજબૂત સફળતા દર્શાવે છે. આ કમાણી દ્વારા તેણે પ્રથમ દિવસની કમાણીના કેટલાક મોખરાના રેક...
તેલંગાણામાં 5.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, હૈદરાબાદ સુધી અસર દેખાઈ, લોકો ફફડી ઊઠ્યા
આજે સવારે તેલંગાણાના મુલુગુ જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. ભૂકંપને લીધે લોકો એટલી ...
‘આ પીડાને ભૂલવી સરળ નથી..’, રતન ટાટાને યાદ કરતાં PM મોદીએ લખ્યો ભાવુક કરી દેતો બ્લોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કરતાં તેમના વિશે એક આખો બ્લોગ લખ્યો છે. પીએમે લખ્યું, 'રતન ?...
પૂજ્ય શ્રી જલારામ જયંતી નિમિત્તે ઓડ જલારામ મંદિરમાં થઇ ઉજવણી
સેવા પરમો ધર્મને યથાર્થ કરી બતાવનાર પૂજ્ય શ્રી જલારામ બાપાની જયંતી ઉપલક્ષ્યમાં ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં જલારામ મંદિર ખાતે થયો મોટો ઉત્સવ. આ ઉત્સવમાં દર વર્ષની પરંપરા મુજબ આજુબાજુ ગામમાંથ?...
‘ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્ર…’, જીતની ખુશી સાથે PM મોદીએ ટ્રમ્પને પાઠવી શુભેચ્છા
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રચંડ જીત તરફ આગળ વધ્યા છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્...
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
મહારાષ્ટ્રમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ
આજે સવારે મહારાષ્ટ્રમાં ભૂકંપ (Earthquake)ના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. 7 વાગે અચાનક ધરતી ધ્રૂજવા લાગી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. નાંદેડ જિલ્લાના હદગાંવ શહેરના સાવરગાંવ ગામમાં ભૂકંપ આવ્યો હત?...
જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી, અનેક કર્મચારીઓ દટાઈ જવાની આશંકા.
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. ?...
દિવાળી પર ઘરે બેઠા મેળવો અયોધ્યા રામ લલ્લાનો પ્રસાદ, આ રીતે કરો દીયા દાન
અયોધ્યામાં સરયુ તટ પર દીપોત્સવનો કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટા?...