આણંદ બન્યું તિરંગામય : 10 હજારથી વધુ નગરજનો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા
દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આણંદ શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ-આણંદ મહાનગર?...
CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો કર્યો પ્રારંભ
ગુજરાતમાં રાષ્ટ્રભક્તિના મહાપર્વ સમાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્ર...
PM મોદીની દેશવાસીઓને અપીલ – ‘હર ઘર તિરંગા, હર મન તિરંગા’; 15 ઑગસ્ટે દરેક ઘરમાં લહેરાવો રાષ્ટ્રધ્વજ
ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાવા ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને 15 ઑગસ્ટે પોતાના ઘર, સંસ્થા અને કાર્યસ્થળે...
ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, CM ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો લોકો જોડાયા; ‘રાષ્ટ્ર પ્રથમ’નો આપ્યો સંદેશ
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ-6 સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્...
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન : 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક
સ્વાતંત્ર્ય પર્વને વધુ ભવ્ય અને જનભાગીદારીયુક્ત બનાવવા ગુજરાત સરકારે રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારી શરૂ કરી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવ?...
રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ગોંડલના મોવિયા ખાતે મોવિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગામ મોવિયામાં અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા શાળાથી આ તિરંગાયાત્?...
ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપ...
દત્તક ગામ પીપળાતામાં ‘એક વૃક્ષ માં કે નામ ‘ તથા ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો
ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ' કાર્યક્રમ ના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તકગામ, પીપળાતામાં ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ ન...
ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત?...