શું ચહેરા પર નાળિયેર તેલ લગાવવું સલામત છે? જાણો ત્વચા પર તેની શું અસર થાય છે
લોકો પોતાના ચહેરાને સુંદર રાખવા માટે ઘણા પ્રયાસો કરે છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ નાળિયેર તેલનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકાર...
સૂકી ઉધરસ ખાઈ ખાઈને થઈ ગયા છો પરેશાન, તો 5 અસરકારક ઘરેલું ઉપચાર અપનાવો અને ઉધરસને કહો ગુડબાય
સૂકી ઉધરસમાં ગળામાં બહુ તકલીફ થાય છે. સતત ખાંસીથી છાતી અને પેટ પર દબાણ આવે છે, જેનાથી તેમને પણ દુખાવો થાય છે. તમને જણાવી દઈએ કે સૂકી ઉધરસ એલર્જી, અસ્થમા અથવા રસાયણો અને બળતરા, બ્રોન્કાઇટિસ, ક્રો...
શું તમારે પણ પરસેવો અને તડકાથી આંખો બળવા લાગે છે? તો અપનાવો આ ઉપાય, મળશે આરામ
ગરમીની અસર શરીરના દરેક અંગો પર પડે છે. ત્વચા, વાળ, પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા સહિતની સમસ્યા ગરમીમાં થાય છે. મગજ કામ નથી કરી રહ્યું અને આંખો તાપ અને પરસેવાથી બળે છે. ભયંકર ગરમીના દિવસોમાં આંખોની ?...
વજન ઘટાડવા માટે સવારે ઉઠીને પીવો આ હેલ્ધી ડ્રિંક, તમારૂ બોડી થઈ જશે સ્લિમ ટ્રીમ
વજન ઘટાડવા માટે લોકો જીમમાં જાય છે અને મોંઘી ડાયટ ફોલો કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક રસોડામાં પડેલી વસ્તુઓ પણ તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ઘરના રસોડામાં હાજર વસ્તુઓ સ્વાસ?...
જો તમે ગરમીમાં હિટવેવમાં પણ શરદી અને ઉધરસથી પરેશાન છો, તો જાણો કેવી રીતે તમે આ બીમારીથી બચી શકો છો?
ઉત્તર ભારતમાં અત્યંત ગરમી છે. આ દિવસોમાં ગરમીના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોકો વારંવાર ચક્કર અને નબળાઇની ફરિયાદ કરતા હોય છે. આ ભારે ગરમીના કારણે લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બની રહ્ય?...
ઉઘાડા પગે ચાલવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે દૂર, જાણો શું થાય છે ફાયદા
માટીના રસ્તાઓ પર ખુલ્લા પગે દોડવું, ક્યાંક કોરિડોરમાં ખુલ્લા પગે રમવું. ઘાસના મેદાનોમાં ખુલ્લા પગે ચાલવું, પ્રકૃતિની અનુભૂતિ કરવી. હવે સમયના અભાવે આ બધી વસ્તુઓ ઘણી ઓછી થઈ ગઈ છે. ઘરે ચાલવા મા?...
ગરમીને કારણે પણ થાય છે એલર્જી, જાણો ગરમીના ચેપના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
આમ તો સમગ્ર દેશમાં ગરમીથી લોકો બેહાલ છે. પરંતુ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હાલ ગરમીનો પ્રકોપ વધુ છે. એમાં પણ હીટ વેવના કારણે શરીરમાં ઘણા એલર્જી અને ફંગલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી ગઈ છે. એવામાં આ...
શું માત્ર માથું ઢાંકવાથી કે પાતડા કપડાં પહેરવાથી લૂ લાગવાથી બચી જશો, તમારી સંભાળ કેવી રીતે રાખવી?
ભારતીય હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં લોકોને ચેતવણી આપી હતી કે આગામી મહિનામાં તીવ્ર ગરમીનું મોજું આવવાનું છે. પરિણામે તમે જોઈ રહ્યા છો કે સમગ્ર દેશમાં આકરી ગરમી પડી રહી છે પરંતુ ઉત્તર ભારતમ?...
અળસી અનેક રોગોનો ઈલાજ છે, તેને રોજ ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે.
દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં લોકો ઘણા પ્રયત્નો કરે છે, કેટલાક લોકો દવાઓ પણ લેતા હોય છે, પરંતુ વધુ પડતી દવાઓ લેવાથી શરીર પર ખરાબ અસર પડે છે.તેનાથી બચવા અને શરીરને સ્?...
આંખોના નંબર ઉતારવા અપનાવો આ ઉપાય, ગમે તેવી નબળી દ્રષ્ટિ પણ થઇ જશે મજબૂત
આંખ સંબંધિત કોઈ સમસ્યા હોય તો સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને જો આંખોની રોશની ઓછી થઈ રહી હોય તો વ્યક્તિ પર તેની ઘણી અસર થાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આંખની આ સમસ્યા વધતી જ જાય છે...