સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...
ગુજરાતમાં 14–15 વર્ષની કિશોરીઓને મળશે મફત સર્વાઇકલ કેન્સર રસી, CHCમાં વધારાશે સ્ટાફ
દેશની ભાવિ પેઢીના આરોગ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે સર્વાઈકલ કેન્સર સામે રાષ્ટ્રીય સ્તરે ઐતિહાસિક પગલું ભર્યું છે. 14થી 15 વર્ષની કિશોરીઓને વિનામૂલ્યે HPV રસી આપવાનું રાષ્ટ્રવ્યાપી ...
આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી
પોષક તત્ત્વોથી ભરપૂર આમળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, બ્લડ શુગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છ?...
દરરોજ એક મહિના સુધી દૂધમાં પલાળેલા 2 અંજીર ખાઓ, સ્વાસ્થ્ય સંબંધિત 5 સમસ્યાઓ થશે દૂર!
જો તમારા હાડકાં નબળા હોય, કબજિયાતની સમસ્યા રહેતી હોય કે થોડીક મહેનત કરતાં જ શરીરમાં થાક લાગતો હોય, તો આ લેખ ખાસ તમારી માટે છે. અહીં અમે તમને દૂધમાં ભીંજવેલા અંજીર ખાવાના એવા આશ્ચર્યજનક ફાયદાઓ ...
સવારે ખાલી પેટ કેળા ખાનારા લોકો સાવધાન! ફાયદાને બદલે અનેક સ્વાસ્થ્ય નુકસાન
કુસ્તીબાજો હોય કે રમતવીરો, તમે ઘણીવાર ખેલાડીઓને કેળા ખાતા જોયા હશે. આ પાછળનું કારણ આ ફળ દ્વારા મળતી તાત્કાલિક ઉર્જા અને પોષણ છે. કેળા એક તરફ તાત્કાલિક ઉર્જાનો ખજાનો છે, તો બીજી તરફ તેને પોટેશિ...
દરરોજ સવારે ખાલી પેટ પીવો તજ અને વરિયાળીનું પાણી, શરીરમાં થશે ગજબના ફાયદાઓ, જાણો
તજ અને વરિયાળી માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ, આ બંને શરીરની પાચનશક્તિ વધારવામાં અને વિવિધ બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે પલાળેલું તજ અન?...
ગરમીમાં પણ ફાટેલી એડી કરે છે પરેશાન? આ ઘરેલું ઉપાયોથી મેળવો રાહત
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણી ત્વચાને ખાસ કાળજીની જરૂર પડે છે. આ ઋતુમાં, મોટાભાગના લોકો પોતાના ચહેરા અને હાથની સંભાળ પર ધ્યાન આપે છે, પરંતુ ઘણીવાર પગની સંભાળને અવગણે છે. પરિણામે એડી ફાટી જાય ?...
કમર દર્દથી કંટાળી ગયા છો, હરવું ફરવું મુશ્કેલ થઈ ગયું છે? તો આ આસનો આપશે આરામ
ઘણી વખત સફાઈ માટે ભારે વસ્તુઓ વાળવી કે ઉપાડવી પડે છે. આ સિવાય ખોટી સ્થિતિમાં બેસવાથી કમરનો દુખાવો થવો એ સામાન્ય સમસ્યા છે. જેના કારણે આખો દિવસ બેસવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલા...
અંજલિ મુદ્રા એટલે કે હાથ જોડીને નમસ્તે કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો તેના ફાયદા
આજકાલ લોકો દૂરથી એકબીજાને 'હાય-બાય' કહે છે. પરંતુ ભારતીય પરંપરામાં હાથ જોડીને અભિવાદન કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે. તમને જણાવી દઈએ કે સદીઓ જૂની આ પરંપરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક...
હાર્ટ એટેકથી બચવું હોય તો દરરોજ ખાલી પેટ કરો આ કસરત, સ્ટ્રોકનું જોખમ ઓછું થશે
હાર્ટ એટેકના દર્દીએ ભારે કસરત ન કરવી જોઈએ. જ્યારે પણ તમે કસરત કરો છો, ત્યારે ખાલી પેટે કરો, આનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદયરોગના દર્દીને ચક્કર આવવા, મ?...