ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ પર પ્રતિબંધ : જાણો શું છે નૉન-ડેરી પનીર અને સરકારે કેમ લીધો કડક નિર્ણય
ગુજરાત સરકારે ગ્રાહકોની સુરક્ષા અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એનાલોગ અથવા નૉન-ડેરી પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. રાજ્યના આરો?...
ભારતીય સંસ્કૃતિને આપ્યું માન, સાડી પહેરી હિન્દીમાં બોલ્યાં ઈઝરાયલના નવા પ્રવક્તા મિશેલ સિરોટા
ભારતમાં ઈઝરાયલના દૂતાવાસે નવી પ્રવક્તા તરીકે મિશેલ સિરોટાની નિમણૂક કરી છે. નવી જવાબદારી સંભાળતાની સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો સન્માન અનોખી રીતે વ્યક્ત કર્યો છે. ભારત સ્?...
કર્ણાટક એચ.આય.વી કેસ : 7,000થી વધુ વિદ્યાર્થીઓ-યુવાનો HIV પોઝિટિવ હોવાનો દાવો, કોલેજોમાં ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગ કેમ્પ શરૂ
કર્ણાટકમાં યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણ અંગે ચિંતા વધતાં રાજ્યની એન્જિનિયરિંગ અને ડિગ્રી કોલેજોમાં HIV જાગૃતિ, કાઉન્સેલિંગ અને સ્વૈચ્છિક ટેસ્ટિંગ માટે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ?...
16 વર્ષની ઉંમરે ડાયાબિટીસ અને ફેટી લિવર: અમેરિકન યુવકે 11 ફૂડ દિગ્ગજો સામે છેડ્યો કાનૂની જંગ
અમેરિકામાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના આરોગ્ય પર પડતા પ્રભાવને લઈને મોટી કાનૂની અને જાહેર આરોગ્યની ચર્ચા શરૂ થઈ છે. પેન્સિલવેનિયાના બ્રાઇસ માર્ટિનેઝે માત્ર 16 વર્ષની ઉંમરે ટાઇપ-2 ડાયાબિટીસ અને...
ભારતમાં પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન QDENGAને મંજૂરી, 4થી 60 વર્ષના લોકોને અપાશે બે ડોઝ
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની આશંકા વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની Takeda દ્વારા વિકસાવવામાં આવેલી QDENGA—TAK-003 ડેન્ગ્યુ વેક...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...
પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આજે પીપલગ સ્થિત સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે વિશેષ રસીકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ...
ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચાર ધામ યાત્રાથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડ?...
ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા અચાનક મોતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના “Accidental Deaths & Suicides in India (ADSI) 2024” રિપોર્ટ મુજબ રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં...
સુરતના અડાજણમાં ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો પ્રારંભ, પૌષ્ટિક આહાર તરફ લોકોને પ્રેરણા
સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. 21 અને 22 માર્ચ દરમિયાન ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સ?...