દહીં ખાવાથી થશે આ અદ્ભુત ફાયદા, જાણીને તમે આજે જ ડાયેટમાં કરશો સામેલ
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન B6 અને B12 જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે. જો દરરોજ તેનુ સેવન ક?...
રોજિંદા જીવનમાં કરો માત્ર આ 5 ઉપાય, જીવનભર Heartમાં ક્યારેય નહિ થાય બ્લોકેજ
આજકાલ ભારત સહિત દુનિયાભરમાં હાર્ટ પેશન્ટની સંખ્યા વધી રહી છે અને તેમાં સૌથી મોટી સમસ્યા છે હાર્ટ બ્લોકેજની. આપણી બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે હવે હાર્ટ બ્લોકેજથી લઈને તમામ હાર?...
સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લીલું પત્તું, ડાયાબિટીસના દર્દીઓએ તો રોજ આની ચા પીવી જોઇએ, જાણો ફાયદા
ખરાબ લાઇફસ્ટાઈલ અને અનહેલ્થી ખોરાકને કારણે બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ડાયાબિટીસ એક ગંભીર રોગ તરીકે સામે આવી રહ્યો છે. ડાયાબિટીસના પેશન્ટની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બ્લ?...
ચોમાસામાં દરરોજ સવારે બે લસણની બે કળી ચાવો, આ હેલ્થ પ્રોબ્લેમથી બચાવશે
રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લસણમાં અસંખ્ય ગુણો છે, તેથી તેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો, આ ઉપરાંત તેને ઔષધિ પણ માનવામાં આવે છે. તેમાં સેલેનિયમ, કેલ્શિયમ, મેંગેની?...
કારેલાના છે અઢળક ફાયદા પરંતુ આ 5 લોકોએ તેના સેવનથી રહેવું જોઈએ દૂર
કારેલા પોતાના કડવા સ્વાદ માટે જાણીતાં છે પરંતુ આ ઔષધીય ગુણોનો પણ ખજાનો છે. આ ડાયાબિટીસ, લિવરની સમસ્યાઓ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે પરંતુ દરેક વસ્તુની જેમ કારેલાના પણ અમુ...
દવા વિના બેક પેઇનથી મળશે રાહત, બસ આ Essential Oilsનો આ રીતે કરો ઉપયોગ
આપણી જીવનશૈલી સમય સાથે ખૂબ જ બદલાઇ છે. હવે કામ માટે આપણે મજબુરીથી પણ દસ –દસ કલાક કોમ્પ્યુટર કે લેપટોપ સામે બેસી રહેવું પડે છે. એક પોઝિશનમાં કલાકો સુધી બેસવાથી બેક પેઇનની સમસ્યા થાય છે. લેપટો?...
માત્ર 15 મિનિટનું વૉક પણ સ્વાસ્થ્યમાં લાવી શકે છે મોટો બદલાવ, જાણો દરરોજ ચાલવાના ફાયદા
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટની સાથે સાથે રોજની કસરત પણ ખૂબ જ જરૂરી છે. જો કે વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો પાસે શારીરિક કસરત કરવા માટે સમય નથી. આવી સ્થિતિમાં, ટૂંકા સમયમાં તમારી જાતને સ્વસ્થ ?...
માત્ર અનાનસમાં જ જોવા મળે છે આ પોષક તત્વો, નિયમિત સેવન કરવાથી આ બીમારીઓ રહે છે દૂર
અનાનસ એ એકમાત્ર જાણીતો ખોરાક સ્ત્રોત છે જેમાં બ્રોમેલેન હોય છે. તે ઉત્સેચકોનું સંયોજન છે જે પ્રોટીનનું પાચન કરે છે. બ્રોમેલેન શરીર માટે ખોરાકને પચાવવા અને શોષવાનું સરળ બનાવે છે. આ પોષક તત્વ...
શું તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં આ ફળને ઉમેરો
મોટા શહેરોમાં મોટા ભાગના લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. કારણ કે અહીંના લોકોનો ખોરાક એવો છે કે તે જલ્દી પચતો નથી. જેના કારણે કબજિયાતની સમસ્યા થવા લાગે છે. જો તમે સતત કબજિયાતની સમસ્યા?...
શરીરની ચરબી ઉતારવી છે, તો દરરોજ પીવો આ પીણાં
હાલની જીવનશૈલીમાં ખાનપાનના કારણે મોટાભાગના લોકોનું શરીર વધી જતું હોય છે. ત્યારે આ વધતા જતા વજનને ઓછું કરવા લોકો વિવિધ પ્રકારના પ્રયોગો કરતા હોય છે. પરંતુ આવા ઉપાયોથી ખાસ કંઈ ફરક નથી પડતો. ખા?...