મેઘાલયમાં ફૂટબોલ રમતા શિલોંગના સાંસદનું હાર્ટ એટેકથી અચાનક અવસાન, રાજકીય દિશામાં શોકનું માહોલ
મેઘાલયના રાજકારણ માટે આજે કાળો દિવસ રહ્યો છે. શિલોંગના લોકપ્રિય સાંસદ અને વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી (VPP) ના દિગ્ગજ નેતા રિકી એ.જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. મેદાન ?...
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધ?...
હાર્ટ એટેકથી બચવું હોય તો દરરોજ ખાલી પેટ કરો આ કસરત, સ્ટ્રોકનું જોખમ ઓછું થશે
હાર્ટ એટેકના દર્દીએ ભારે કસરત ન કરવી જોઈએ. જ્યારે પણ તમે કસરત કરો છો, ત્યારે ખાલી પેટે કરો, આનાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદયરોગના દર્દીને ચક્કર આવવા, મ?...
‘૧૦૮’ ની સરાહનીય કામગીરી ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા
જિલ્લામાં ૧ આઇસીયુ વાન સહિત કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. જેના દ્વારા અનેક લોકોના અમૂલ્ય જીવ બચે છે. અનેક અ?...
ઠંડીના વાતાવરણમાં હૃદયની કેવી રીતે કાળજી રાખવી, ડોક્ટર કહે છે આ 12 સાવચેતી રાખો
શિયાળાની ઋતુમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ તે લોકો માટે વધુ ખતરનાક બની શકે છે જેમને પહ?...
હાર્ટ અટેકથી બચવા માટે દરરોજ કરો આ કામ, ફાયદામાં રહેશો
નાના બાળકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધુ ગયું છે. આજકાલ હાર્ટ એટેક આવવો સામાન્ય ઘટના બની ગઈ છે ઠંડા હવામાનમાં હૃદયરોગનો ખતરો વધી જાય છે. શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પ?...
છાતીમાં થતો દુખાવો સામાન્ય છે કે, હાર્ટ અટેકના છે સંકેત, આ લક્ષણથી સમજો તફાવત
છાતીમાં દુખાવો અને હાર્ટ અટેક બિલકુલ અલગ છે. જો કે તેના વિશે મિથક પ્રચલિત છે. ચિંતાના દૂર કરવા માટે આ મુદ્દે જાણકારી હોવી જરૂરી છે. ગરમીમાં આજકાલ હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને ?...
ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 52 લોકોના મોત, સૌથી વધુ કેદારનાથમાં હાર્ટ એટેકના કારણે થયા મૃત્યુ
ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે. જેમાંથી બદ્રીનાથમાં 14, કેદારનાથમાં 23, ગંગોત્રીમાં 03 અને યમુનોત્રીમાં 12 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં કેદારનાથમાં 350 શ?...
ગરમીએ વધારી મુશ્કેલી, ઉનાળામાં આ 4 કારણોથી વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો, જાણી લો બચવાના ઉપાય
મે મહિનામાં જ તાપમાન 45ને પાર પહોંચી ગયું છે. આ ભારે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. સવારે 10 વાગ્યા પછી બહાર નીકળવું ખતરનાક બની જાય છે અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત લોકો માટે આ હવામાન પરેશાની બ?...
હાર્ટ એટેકના જોખમથી બચાવશે આ 5 વસ્તુઓ, રોજ ખાવાથી થશે અનેક ફાયદા
આજકાલની ખાણીપીણીની ખરાબ આદતોને કારણે મોટાભાગના લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા જોવા મળી રહી છે. ઘણીવાર લોકો બહારથી તળેલું મસાલેદાર ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે, સતત બહારનું ખાવ?...