કોરોનાથી હાર્ટ એટેક કેવી રીતે આવે છે? શું આ લોકોએ વધુ કસરત ન કરવી જોઈએ?
દેશભરમાં કોવિડ વાયરસ અને હાર્ટ એટેકના લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ વાયરસને હાર્ટ એટેકના વધતા કેસનું કારણ જણાવ્યું છે. તેમણે આઈસીએમઆરની હાલમાં કરે?...
કોરોના થયેલા લોકો વધારે પડતો શ્રમ ન કરે, હાર્ટ એટેકથી મોતના કેસ વધતા સ્વાસ્થ્ય મંત્રીની સલાહ
ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય મા?...
કપડવંજમાં ગરબે રમતા સગીરનું હૃદયરોગના હુમલાથી અવસાન
કપડવંજ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે ચાલતા રૂમઝૂમ નવરાત્રી મહોત્સવમાં મધ્યરાત્રીએ 2:00 વાગે 17 વર્ષીય સગીરનું ગરબે રમતા હદયરોગના હુમલો આવવાથી અવસાન થયું હતું. કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ રૂમઝૂમ નવ?...
હાર્ટ એટેકનો ખતરો ઓછો કરે છે આમલી, જાણો આમલી ખાવાના ફાયદા અને નુકસાન
આમલીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. તેથી આમલીને હૃદય સંબંધિત બીમારીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમલીનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તેમજ સારા કોલેસ્ટ્રોલનું સ્?...
વધુ ટેન્શનમાં રહો છો તો પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે કરો બચાવ
જો તમે દરરોજ ટેન્શનમાં (Tension) રહો છો અને માનસિક તણાવથી પણ પરેશાન છો તો હવે તમારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. ડોક્ટરોનું કહેવું છે કે માનસિક તણાવને કારણે વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. આવી સ્થિત...
શું હાર્ટ એટેક કોરોનાની રસીથી આવે છે? જાણો શું કહે છે આ નવું સંશોધન
છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં અનેકગણો વધારો થયો છે. હ્રદયરોગના કારણે મૃત્યુ નાની ઉંમરે થઈ રહ્યા છે. કેટલાક લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે કોવિડની રસીથી હાર્ટ એટેક આવી રહ્?...
ચંદ્રયાન-3ને વિદાય આપનારો અવાજ હંમેશા માટે શાંત થયો! ISROના વૈજ્ઞાનિકનું હાર્ટએટેકથી નિધન
ઈસરો (ISRO) અને દેશ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના ચંદ્ર મિશન માટે કાઉન્ટડાઉનની ગણતરી કરનાર અવાજ હવે શાંત થઇ ગયો છે. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉન વખતે આપણે બધાએ વૈજ્ઞાનિક વલારમથી મેડમન...